સ્વામીજી એ ક્યાં સંકલ્પો કર્યા હતા?

Nasvadi March2025

Quiz
•
Other
•
1st - 5th Grade
•
Medium
Shailesh Umrania
Used 1+ times
FREE Resource
9 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
સંતો દાસ બને
અંબરીશો આત્મીય બને.
યુવકો સિંહ બને.
યુવકો આત્મીય બને.
સંતો મરી જાય.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મીય એટલે શું?
ઘર માં કે સત્સંગ માં ગરમ ના થાય એને આત્મીય કહેવાય.
બીજાના સ્વભાવ ગમાડી એને પ્રેમ આપવો એને આત્મીય કહેવાય.
બધાનું સહન કરે એને આત્મીય કહેવાય.
બીજાની રૂચી માં ભળી જાય એને આત્મીય કહેવાય.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આત્મીય થવું હોય તો _______ કાઢી નાખવો પડે.
હું
ગુસ્સે થવાનો સ્વભાવ
ઘર માંથી તું શબ્દ
જીદ્દી સ્વભાવ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઘરમાં એક વર્ષ "તમે" કહેજો તો એક વર્ષ માં
સ્વાદ ની વૃતિ ઓછી થય જશે.
સોનાની ખરીદી ઓછી થય જશે.
ઘરવાળી તમારી દાસ થય જશે .
અથડામણ
ઓછી થય જશે.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સિંહ કોને કહેવાય.
લસણ ડુંગળી ના ખાય એને સિંહ કહેવાય.
આંખ કાન જીભ કોયને આપે નહિ એને સિંહ કહેવાય.
દાસ થઈને જીવે એને સિંહ કહેવાય.
મોટા પુરુષ ની અનુવૃતી માં ભળે એને સિંહ કહેવાય.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રબોધ સ્વામી ના કપાળ માં ....
કંકુ નો ચાંદલો હતો
ચંદન નો ચાંદલો હતો
કશું ના હતું
ચંદન ના ચાંદલાનો થોડો ભાગ જ હતો
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રવચન દરમ્યાન મેં પ્રબોધ સ્વામી ને
પાણી પિતા જોયા છે .
મેં પાણી પિતા જોયા નથી
8.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સિહ થયા કે પ્લેટિનમ જેવા થયા ક્યારે કહેવાય?
નાપાસ થાય તો રડીને ભજન કરીને જ સુવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
હરિપ્રસાદ સ્વામી સિવાય કોઈ આપણો માલિક નહિ બાપ નહિ એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
દાસ થાય અને સ્વધર્મે યુક્ત જીવન જીવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
બધાને તમે જ કહીને બોલાવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય
વાતો
9.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
નીચે માંથી કય વાતો પ્રબોધ સ્વામી એ પ્રવચન માં બોલી હતી ?
વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું.
નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું? એમ જોયા કરવું.
જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.
લાડવા લાડવા ખાવા ને પત્રદાવળા ફેકી દેવા .
આપણે ભગવાન ના છીએ પણ માયાના નથી.
Similar Resources on Quizizz
10 questions
ધાત્રી માતાઓ

Quiz
•
1st - 10th Grade
12 questions
CHESTA

Quiz
•
KG - Professional Dev...
10 questions
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Quiz
•
5th - 7th Grade
10 questions
પોષણ માસ 2021 અંતર્ગત ધાત્રી માતાઓ સાથે ક્વિઝ

Quiz
•
3rd Grade
10 questions
SL-Gujarati Gr 5 FA-2

Quiz
•
5th Grade
10 questions
Bal Sabha Quiz

Quiz
•
KG - Professional Dev...
7 questions
જનરલ નોલેજ પ્રશ્નોત્તરી

Quiz
•
1st Grade - Professio...
10 questions
Satsang Vihar Group

Quiz
•
1st Grade
Popular Resources on Quizizz
25 questions
Equations of Circles

Quiz
•
10th - 11th Grade
30 questions
Week 5 Memory Builder 1 (Multiplication and Division Facts)

Quiz
•
9th Grade
33 questions
Unit 3 Summative - Summer School: Immune System

Quiz
•
10th Grade
10 questions
Writing and Identifying Ratios Practice

Quiz
•
5th - 6th Grade
36 questions
Prime and Composite Numbers

Quiz
•
5th Grade
14 questions
Exterior and Interior angles of Polygons

Quiz
•
8th Grade
37 questions
Camp Re-cap Week 1 (no regression)

Quiz
•
9th - 12th Grade
46 questions
Biology Semester 1 Review

Quiz
•
10th Grade