ધાત્રી પ્રશ્નોતરી

ધાત્રી પ્રશ્નોતરી

1st Grade

10 Qs

quiz-placeholder

Similar activities

ભેદે શાક્ષી અનંત ના

ભેદે શાક્ષી અનંત ના

1st Grade

11 Qs

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

KG - Professional Development

10 Qs

શ્રી સ્વામિનારાયણ સત્સંગ પ્રશ્નોત્તરી

શ્રી સ્વામિનારાયણ સત્સંગ પ્રશ્નોત્તરી

KG - University

10 Qs

Today Live Quiz 5

Today Live Quiz 5

1st - 10th Grade

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

Day - 1

Day - 1

1st - 5th Grade

6 Qs

ધાત્રી પ્રશ્નોતરી

ધાત્રી પ્રશ્નોતરી

Assessment

Quiz

Other

1st Grade

Medium

Created by

maliya miyana

Used 5+ times

FREE Resource

AI

Enhance your content

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

7- 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?

દાળનું પાણી

ખીચડી

ચા સાથે સોફ્ટ બિસ્કીટ

ભાતનું પાણી (ઓસામણ)

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

કાંગારું મધર કેર આપીને

વધારાનું સ્તનપાન આપીને

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

વધારાનુ સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ

જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2કિલોથી ઓછું હોય છે

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

ઉપરના બધાજ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

બાળક 6 મહિનાનું થાય એટલે તરત જ

બાળક 10 મહિનાનું થાય ત્યારે

બાળક 1 વર્ષનું થાય ત્યારે

ઉપરનામાંથી કોઇ નહિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે ?

વૃધ્ધિ / વિકાસ માટે

શીખવા અને પ્રવૃત્તિ માટે

ચેપ સામે લડવા માટે

ઉપરના બધા જ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે

સ્તનપાન (ફીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ.

વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ

ઉપરના માંથી એક પણ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે?

નવજાત શિશુ 2.5 કિલો સુધી વજન થાય ત્યાં સુધી

નવજાત શિશુ સુધી પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી

નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી

એ અને સી

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?