HPYM-2025

HPYM-2025

KG

10 Qs

quiz-placeholder

Similar activities

jya jaya vase e gujarati

jya jaya vase e gujarati

9th Grade

10 Qs

Bal sabha Quiz round -3

Bal sabha Quiz round -3

KG - Professional Development

11 Qs

GUJARATI-1

GUJARATI-1

1st Grade

10 Qs

મુલયવાન ભેટ

મુલયવાન ભેટ

5th Grade

11 Qs

ગુજરાતી સાહિત્ય ભાગ 5

ગુજરાતી સાહિત્ય ભાગ 5

5th - 12th Grade

15 Qs

GUJARATI QUIZ

GUJARATI QUIZ

6th - 8th Grade

15 Qs

સરદાર પટેલ

સરદાર પટેલ

4th - 7th Grade

10 Qs

satsang vihar guj 8-12

satsang vihar guj 8-12

Professional Development

15 Qs

HPYM-2025

HPYM-2025

Assessment

Quiz

Other

KG

Medium

Created by

Shailesh Umrania

Used 4+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

પ્રબોધ સ્વામીએ પ્રવચન ચાલુ કરતા પહેલા નીચે માંથી કય વિશેષ જય બોલાવી

યુવા મહોસ્તવ ની જય જય જય...

હરી પ્રબોધામ  યુવા મહોસ્તવ ની જય જય જય...

હરિ યુવાસેનાની જય જય જય...

દાસ ના દાસ થવાની જય જય જય...

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

પ્રબોધ સ્વામીએ કઈ બાબત માટે ધન્યવાદ આપ્યા ?

તમે આવ્યા એટલે તમને ધન્યવાદ.

તમે શાંતિથી જમ્યા એટલે તમને ધન્યવાદ .

તમે પાંચ-છ કલાક થી બેઠા છો એટલે તમને ધન્યવાદ.

તમે જમવાનું ખુટાડ્યુ નહિ એટલે તમને ધન્યવાદ.

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

સ્વામીજી ધરતી પર કઈ યાત્રા કરવા માટે આવ્યા હતા ?

દાસત્વ ની યાત્રા.

હું માંથી તું માં જવાની યાત્રા

પંચતીર્થી ની યાત્રા

વડતાલ ની યાત્રા

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મહાજનો બજાર પાછી ખોલવા માટે કઈ સરત મૂકી હતી?

સત્સંગીઓ અમારી માફી ના માંગે ત્યાં સુધી બજાર બંધ રહેશે.

જ્યાં સુધી અમોને જમાડે નહિ ત્યાં સુધી બજાર બંધ રહેશે.

જ્યાં સુધી ગઢડા છોડે નહિ ત્યાં સુધી બજાર બંધ રહેશે.

સ્વામીનારાયણ અમારી માફી ના માંગે ત્યાં સુધી બજાર બંધ રહેશે.

5.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

પ્રભુદાસ ભાઈ બાપા સાથે હતા ત્યારે શું કરતા?

બાપાના દર્શન બહુ કરતો.

બાપા ના ફોટા પાડતા.

બાપા ની ગોસ્ટી રેકોર્ડ કરતા.

બાપાનું હલનચલન એક-એક સેકન્ડનું હું નિહાળતો.

જ્યારે પણ બાપા ગોષ્ટી કરે ત્યારે પ્રભુદાસ ભાઈ પહોંચી જતા.

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

પરમહંસો સેરડી કે ગોળ જમતા ન હતા એટલે પર્વત ભાઈ પણ જમતા ન હતા એ વસ્તુ શું દર્શાવે છે?

પર્વત ભાઇ નો વૈરાગ્ય દર્શાવે છે.

પર્વત ભાઈ ની આત્મબુધ્ધિ અને પ્રીતિ દર્શાવે છે.

પર્વત ભાઈ ને ડાયાબિટીસ હતું એટલે જમતા ન હતા.

પર્વત ભાઈ નો ધર્મ દર્શાવે છે.

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

જેમ જેમ ભક્તિ ને સેવા કરતાં જઈએ તેમ તેમ __________

દાસત્વ પ્રગટતું જાય.

આનંદ પ્રગટે

અહં ઓગળતું જાય.

હું માંથી તું તરફ ની યાત્રા થતી જાય.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?

Discover more resources for Other