ધોરણ 6 એકમ 8 ભારતવર્ષની ભવ્યતા

ધોરણ 6 એકમ 8 ભારતવર્ષની ભવ્યતા

6th Grade

21 Qs

quiz-placeholder

Similar activities

ધો.૬ સામજિક વિજ્ઞાન -૭-ગુપ્તયુગ અને અન્ય શાસકો

ધો.૬ સામજિક વિજ્ઞાન -૭-ગુપ્તયુગ અને અન્ય શાસકો

6th Grade

21 Qs

184 NMMS ધો7 પ્ર1 સત્ર1 સાવિ

184 NMMS ધો7 પ્ર1 સત્ર1 સાવિ

6th - 8th Grade

20 Qs

રમતવીર મહેન્દ્રસિંહ ધોની  પ્રશ્નો-નૌસીલ પટેલ

રમતવીર મહેન્દ્રસિંહ ધોની પ્રશ્નો-નૌસીલ પટેલ

6th Grade - University

16 Qs

572 જ્ઞાનસેતુ  ગુજરાતી

572 જ્ઞાનસેતુ ગુજરાતી

6th Grade

16 Qs

સામાજિક વિજ્ઞાન 6 એકમ : 7,8,11,12

સામાજિક વિજ્ઞાન 6 એકમ : 7,8,11,12

6th Grade

25 Qs

ધો.૬ એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

ધો.૬ એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

6th Grade

20 Qs

Social science unit 1 sem 1 grrathod

Social science unit 1 sem 1 grrathod

1st - 10th Grade

25 Qs

મહાજનપદ સમયની શાસનવ્યવસ્થા

મહાજનપદ સમયની શાસનવ્યવસ્થા

6th Grade

20 Qs

ધોરણ 6 એકમ 8 ભારતવર્ષની ભવ્યતા

ધોરણ 6 એકમ 8 ભારતવર્ષની ભવ્યતા

Assessment

Quiz

Social Studies

6th Grade

Medium

Created by

Sanjay Patel

Used 6+ times

FREE Resource

21 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું ?

મહાત્મા ગાંધીજીએ

જવાહરલાલ નહેરુએ

રવીન્દ્રનાથ ટાગોરે

સ્વામી વિવેકાનંદે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું ?

સમૃદ્ધ ગામડાઓ

સમૃદ્ધ નગર શેઠ

ચોકી પહેરો

સંગીન ગટ૨ યોજના

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો ?

ગ્રામ સેવક

ગ્રામ ભોજક

મુખી

સરપંચ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય ?

ચિત્રકલા નો

સ્થાપત્ય કલાનો

નૃત્ય કલાનો

સંગીત કલાનો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી ?

વેદોને સમજાવવા માટે

આર્થિક ઉપાર્જન માટે

યજ્ઞ કરવા માટે

શિક્ષણ મેળવવા માટે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે ?

બ્રાહ્મણ ગ્રંથોનો

સ્મૃતિઓનો

વેદોનો

આરણ્યકોનો

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું ?

વૈદિક મહાભારત

કુરુ સહિતા

વ્યાસ સંહિતા

જય સંહિતા

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?