Search Header Logo

DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ

Authored by Gnan Darpan

English

University

DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ?

5

6

7

8

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી.

12 એપ્રિલ 1931

12 એપ્રિલ 1930

12 એપ્રિલ 1929

 12 એપ્રિલ 1930

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

મહાદેવભાઈ દેસાઈ

સરદાર વલ્લભભાઈ

મૌલાના આઝાદ

સુભાષચંદ્ર બોઝ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?

સંસ્થાનિક સ્વરાજ્ય

સાંપ્રદાયિકતા

 પૂર્ણ સ્વરાજ્ય

સરમુખત્યારશાહી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી ?

20 વર્ષ

10 વર્ષ

7 વર્ષ

5 વર્ષ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?

પંડિત જવાહરલાલ

લાલા લજપતરાય

ગોવિંદવલ્લભ પંત

મોતીલાલ નેહરુ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

“નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ

વલ્લભભાઈ પટેલ

રાસબિહારી બોઝ

જવાહરલાલ નેહરુ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?