DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ

DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ

University

8 Qs

quiz-placeholder

Similar activities

ASTD 0604 Asoc Social ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

ASTD 0604 Asoc Social ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

University

10 Qs

DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ

DSTD 0905 Dsoc Social ભારત : આઝાદી તરફ પ્રયાણ

Assessment

Quiz

English

University

Hard

Created by

Gnan Darpan

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ?

5

6

7

8

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી.

12 એપ્રિલ 1931

12 એપ્રિલ 1930

12 એપ્રિલ 1929

 12 એપ્રિલ 1930

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

મહાદેવભાઈ દેસાઈ

સરદાર વલ્લભભાઈ

મૌલાના આઝાદ

સુભાષચંદ્ર બોઝ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?

સંસ્થાનિક સ્વરાજ્ય

સાંપ્રદાયિકતા

 પૂર્ણ સ્વરાજ્ય

સરમુખત્યારશાહી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી ?

20 વર્ષ

10 વર્ષ

7 વર્ષ

5 વર્ષ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?

પંડિત જવાહરલાલ

લાલા લજપતરાય

ગોવિંદવલ્લભ પંત

મોતીલાલ નેહરુ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

“નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ

વલ્લભભાઈ પટેલ

રાસબિહારી બોઝ

જવાહરલાલ નેહરુ

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ?

મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ

વેલેસ્લી

માઉન્ટ બેટન

ડેલહાઉસી