vachnamrut shibir quiz

vachnamrut shibir quiz

University

16 Qs

quiz-placeholder

Similar activities

IMPORTANT BRANDING DECISSIONS

IMPORTANT BRANDING DECISSIONS

University

15 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 2

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 2

University

13 Qs

RTI 2005 chapter 3

RTI 2005 chapter 3

University

16 Qs

Ample quiz day 7

Ample quiz day 7

KG - Professional Development

20 Qs

RTE 2009 Part 2

RTE 2009 Part 2

University

15 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8

12th Grade - Professional Development

11 Qs

11 PSYCHOLOGY CH 5

11 PSYCHOLOGY CH 5

11th Grade - University

21 Qs

16 sanskar

16 sanskar

University

16 Qs

vachnamrut shibir quiz

vachnamrut shibir quiz

Assessment

Quiz

Education

University

Medium

Created by

सहजः सहजः

Used 2+ times

FREE Resource

16 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શ્રદ્ધા અંગે વિશિષ્ટ અને સ્પષ્ટ સમજણ આપતું વચનામૃત કયું છે?

ગઢડા પ્રથમ પ્રકરણનું - 16 મુ.

ગઢડા મધ્ય પ્રકરણનું - 16 મુ.

ગઢડા અંત્ય પ્રકરણનું -16 મુ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"નિત્ય નવી શ્રદ્ધા રાખવી "એ પ્રયોગ કયા વચનામૃતમાં છે ?

ગઢડા પ્રથમ પ્રકરણના 15માં વચનામૃતમાં.

સારંગપુર પ્રકરણના 3 જા વચનામૃતમાં.

ગઢડા મધ્ય પ્રકરણના 4 થા વચનામૃતમાં.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શ્રદ્ધાવાન પુરુષ શું પામે છે ?

શાસ્ત્રમાં કહેલા સ્વધર્મ પામે છે.

તત્કાળ જ્ઞાનને પામે છે.

ચટકીનો વૈરાગ્ય પામે છે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જેને શ્રદ્ધા મંદ હોય તે કેવો રહે છે ?

ખૂબ જ ઉત્સાહી રહે છે.

સદા આનંદમાં રહે છે.

લોચોપોચો રહે છે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જે તીવ્ર શ્રદ્ધાવાળો હોય તે શું શું કરે છે ?

તત્કાળ પોતાના ઇન્દ્રિયોને વશ કરી લે છે.

મહિમાથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે.

સંતોની આજ્ઞામાં રહીને જીવન પસાર કરે છે.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શ્રદ્ધામાં વધારો કેવી રીતે થાય ?

ખૂબ સેવા કરે તો શ્રદ્ધા વધે.

મોટા સંતોને રાજી કરે તો શ્રદ્ધા વધે.

ભગવાનનુ મહાત્મ્ય સમજે તો શ્રદ્ધા વધે.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શ્રીજી મહારાજને કેવી ભક્તિ અતિશય ગમે છે ?

શ્રીજી મહારાજને નવધા ભક્તિમાંથી ગમે તે ભક્તિ કરે તે અતિશય ગમે છે.

શ્રીજી મહારાજને શ્રદ્ધા વિનાની ભક્તિ પણ અતિશય ગમે છે.

શ્રીજી મહારાજને ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત એવી ભક્તિ અતિશય ગમે છે.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?