મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ સાત અને સાત ખ

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ સાત અને સાત ખ

University

11 Qs

quiz-placeholder

Similar activities

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 2

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 2

University

13 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 PART 4

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 PART 4

University

10 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8

12th Grade - Professional Development

11 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રકરણ 1

મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પ્રકરણ 1

University

9 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ સાત અને સાત ખ

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ સાત અને સાત ખ

Assessment

Quiz

Education

University

Easy

Created by

PRECISE ACADEMY

Used 8+ times

FREE Resource

11 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 38 કયા પ્રકરણમાં આવેલ છે?

7

8

9

6

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માન્ય શાળાઓના વિષય અભ્યાસક્રમ પુસ્તક અને શિક્ષણના ધોરણ સરકાર વખત નિર્દેશ કરે તેવા રહેશે આ અંગે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કઈ કલમ દર્શાવવામાં આવેલી છે?

૪૦ (ક)

૪૦ (ખ)

૪૦(ગ)

૩૮

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ સાત કયું છે?

ટ્રિબ્યુનલ

માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ

નિયંત્રણ

માન્ય શાળાઓ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ અંગેનું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કયું પ્રકરણ આવેલું છે?

૪૦-ખ

૭. -ક

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ માટે નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો ખોટા છે?

  1. 1. માન્ય ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને કોઈપણ પ્રકારની શિક્ષા કરતાં પહેલાં સંચાલકે કારણ દર્શાવવાની તેને તક આપવી જરૂરી છે

  2. 2. માન્ય ખાનગી પ્રાથમિક શાળાના કામચલાઉ નીમાયેલા શિક્ષકનો કુલ અનુભવ ૧ વર્ષથી વધુ હોય તો તેને દૂર કરવા વહીવટી અધિકારીની લેખિતમાં મંજૂરી જરૂરી છે

  3. 3. માન્ય ખાનગી શાળાના શિક્ષકને ફરજ મોકૂફ કર્યો હોય તો ફરજ મોકૂફીના સમયગાળા દરમિયાન તેને નિર્વાહભથ્થું મળવા પાત્ર છે.

  4. 4. ફરજ મોકૂફી અંગે વહીવટી અધિકારી 45 દિવસમાં બહાલી ન આપે તો ફરજ મોકુફીની મુદત પૂરી થઈ તે અમલમાં હોતી બંધ થશે

2,3

2,4

2,3,4

1,2,3,4

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શિક્ષકોને બરતરફ કરવા , દૂર કરવા અથવા પાયરી પર ઉતારવા અંગેની મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ છે?

૩૮

૪૦ ક

૪૦ ખ

૪૦ ગ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શિક્ષકના રાજીનામાં અંગેની કલમ કઈ છે?

૪૦ ક

૪૦ ખ

૪૦ ગ

૪૦ છ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?