
103 દિનવિશેષ પ્રહલાદ પારેખ 221021
Authored by FARIYADKA P SCHOOL 6 TO 8
History
5th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
8 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ કવિ ઉમા શંકરે પ્રહલાદ પારેખ વિશે શું કહેલું?
આંખ,કાન અને નાક ના કવિ
રાષ્ટ્રીય શાયર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ કવિ પ્રહલાદ પારેખ નો જન્મ ક્યારે થયો હતો ?
22/10/1911
10/12/1991
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ શ્રી પ્રહલાદ પારેખ નો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કઈ સંસ્થા માં થયો હતો ?
દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગર
શ્રી કેળવણી સંસ્થા, ચરોતર
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ કવિ પ્રહલાદ ભાઈ પારેખે ઉચ્ચ અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન માં કર્યો.
ખરું
ખોટું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ શ્રીમાન પારેખે કોની અસર તળે ગીતો અને કાવ્યો રચ્યા ?
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધીજી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ શ્રીયુત પારેખની કોઈ બે અગત્યની કૃતિઓ જણાવો.
ગુલાબ અને શિવલી/સરવાણી
સંત વાણી/દેશપ્રેમ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
■ શ્રી પારેખની બાળ સાહિત્ય કૃતિ ઓળખો.
રાજકુમાર ની શોધમાં/કરુણા નો સ્વયંવર
પારિજાત/શ્રી તત્વ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?