2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

8th Grade

10 Qs

quiz-placeholder

Similar activities

General knowledge quiz 1

General knowledge quiz 1

KG - Professional Development

10 Qs

MAT -2

MAT -2

8th Grade

15 Qs

1 ધો6 સાવિ પ્ર1 સત્ર1

1 ધો6 સાવિ પ્ર1 સત્ર1

6th - 8th Grade

15 Qs

Mhatma marg-1

Mhatma marg-1

8th Grade

10 Qs

સામાજિક વિજ્ઞાન ધો.8  મહાત્માના માર્ગ પર

સામાજિક વિજ્ઞાન ધો.8 મહાત્માના માર્ગ પર

8th Grade

7 Qs

25  ધો7 સાવિ NMMS

25 ધો7 સાવિ NMMS

8th Grade

15 Qs

ઇતિહાસ જાણવાના સ્ત્રોત -નૌસિલ પટેલ

ઇતિહાસ જાણવાના સ્ત્રોત -નૌસિલ પટેલ

1st Grade - University

13 Qs

જનરલ નોલેજ

જનરલ નોલેજ

6th - 8th Grade

10 Qs

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

Assessment

Quiz

History, Social Studies

8th Grade

Medium

Created by

ISWARSINH BARIA

Used 5+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ યોજનાથી અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ?

રોલેટ એક્ટ

સહાયકારી યોજના

કાયમી જમાબંધી

નિયામક ધારો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. 1820માં રૈયતવારી પદ્ધતિ લાગુ કરનાર થોમસ મૂનરો તે સમયે ક્યાંના ગવર્નર હતા ?

મદ્રાસ ( ચેન્નાઈ )

મુંબઈ

કોલકાતા

દિલ્લી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહાલવારી પદ્ધતિમાં ગામના મુખીને કઈ જવાબદારી સોંપવામાં આવતી ?

જમીન મહેસૂલ નક્કી કરવાની.

જમીન વ્યવસ્થામાં ફેરફાર કરવાની.

જમીનને ખેતીલાયક બનાવવાની.

જમીન મહેસૂલ વસૂલ કરવાની.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અઢારમી સદીના સમયગાળામાં ઈંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું ?

દ. આફ્રિકા અને કેનેડા

જાપાન અને અમેરિકા

ભારત અને બાંગ્લાદેશ

સ્પેન અને ઇટાલી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

ઈ.સ. 1910 - કોલ આદિવાસીનો બળવો.

ઈ.સ. 1855 - સંથાલ બળવો.

ઈ.સ. 1940 - મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો.

ઈ.સ. 1910 - છત્તીસગઢના બસીરમાં બળવો

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિવાસી સમૂહો કયા પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા ?

A. સ્થળાંતરીય ખેતી.

B. સ્થાયી ખેતી.

માત્ર A

આપેલ બંને.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી ?

ઈ.સ. 1893 માં

ઈ.સ. 1763 માં

ઈ.સ. 1793 માં

ઈ.સ. 1783 માં

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?