Pratham - 16 (2)

Quiz
•
Religious Studies
•
Professional Development
•
Hard
Soham Patel
Used 1+ times
FREE Resource
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સભાના સૌ મુક્તોને સ્વામીજી શું કહીને સંભારે છે ?
દિવ્ય મૂકતો
નિષ્ઠાવાન મૂકતો
અક્ષરના અનાદિ મૂકતો
મહામુક્તો
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામીજી પ્રવચનના અંતે કયા સંતની કથા નો લાભ અપાવવા સાધકોને લઈ જવાની ઈચ્છા દર્શાવે છે ?
કૃષ્ણ શંકર શાસ્ત્રી
સત્ય મિત્રાનંદ સ્વામી
મોરારી બાપુ
પાંડુરંગ શાસ્ત્રી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુણાતીતાનંદ સ્વામીના વખતના કયા ભગતના અપમાનની વાત સ્વામીજી પ્રવચન દરમ્યાન સંભારે છે ?
નારાયણ ભગત
ભગતજી મહારાજ
જાગા સ્વામી
કૃષ્ણજી અદા
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જેના ચૈતન્યને વિશે ભયંકર નિષ્ઠા હોય તેને શાની અસર ન થાય એમ સ્વામીજી કહે છે ?
દેશકાળ
પોતાના દોષો
રોગ
ઉપરનાં તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દુનિયાના અન્ય સાધકો કરતાં આપણામાં શું વિશેષ હોય એને સ્વામીજી સ્વરૂપનિષ્ઠ સાધક ગણાવે છે ?
ભજન
કથાવાર્તાનું ચિંતવન
સંત સમાગમ
શ્રદ્ધા
Popular Resources on Wayground
10 questions
Video Games

Quiz
•
6th - 12th Grade
20 questions
Brand Labels

Quiz
•
5th - 12th Grade
15 questions
Core 4 of Customer Service - Student Edition

Quiz
•
6th - 8th Grade
15 questions
What is Bullying?- Bullying Lesson Series 6-12

Lesson
•
11th Grade
25 questions
Multiplication Facts

Quiz
•
5th Grade
15 questions
Subtracting Integers

Quiz
•
7th Grade
22 questions
Adding Integers

Quiz
•
6th Grade
10 questions
Exploring Digital Citizenship Essentials

Interactive video
•
6th - 10th Grade