
Matheran P - 18
Authored by Soham Patel
Religious Studies
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વામિજી ની દૃષ્ટિ એ સૌ પ્રથમ આપણે શું સમજવાની જરુર છે ?
આપણે સનાથ છીએ
આપણે ગુણાતીત છીએ
આપણે ખૂબ નસીબદાર છીએ
આપણું કલ્યાણ પાકું છે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણી ઇન્દ્રિયો ખેર-વિખેર છે શા માટે ?
સત્સંગ પ્રધાન પણે નથી
ધ્યેય સ્પષ્ટ નથી
કોઈ ની સાથે ખુલ્લા દિલ નો સબંધ નથી
આપણો ઢાળ વિષય તરફ છે.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સુખ , શાતિ અને આનંદ એ શાને આધીન છે ?
ભજન
સંત સમાગમ
કથા વાર્તા
સત્સંગ અને ભક્તિ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વૃંદાવન ની ધરતી પર લક્ષ્મીચંદ શેઠે કેટલા મણ નો સોનાનો થાંભલો બનાવ્યો ?
20
22
25
27
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"Essel World" નાં ઉદાહરણ થી સ્વામીજી આપણને શુ સમજાવે છે?
જેની જરુર નથી એને કિનચીત યાદ ન રાખવું
આનંદ મા રેહવું
સમયે સમયે બહાર ફરવા જવું
જાગ્રત રેહવું
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"મન ચન્ગા તો કથ્રોત મે ગંગા" આ વાક્ય કોને લખ્યું હતુ ?
વાલ્મિકી
વ્યાસજી
રામાનુજાઁચાર્ય
શંકરાચાર્ય
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રથમ 18 માં મહારાજે આમાંથી કયા આશીર્વાદ આપ્યાં છે ?
તમે અમારો દાખડો સફળ કાર્યો
ભગવાન નું જે ધામ છે ત્યાં આપણે સહુ ભેળાં રહીશું
તમે અમારી સર્વે સેવા કરી
ઉપર નાં બધાં જ આશીર્વાદ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?