mauryan dynasty and arrival of europeans

mauryan dynasty and arrival of europeans

University

12 Qs

quiz-placeholder

Similar activities

સંગીતકાર -જીવન પરિચય કવિઝ 2021

સંગીતકાર -જીવન પરિચય કવિઝ 2021

6th Grade - University

13 Qs

ગુજરાત ની અસ્મિતા

ગુજરાત ની અસ્મિતા

5th Grade - University

11 Qs

Quiz

Quiz

University

15 Qs

ચાલો જ્ઞાન ચકાસીએ...

ચાલો જ્ઞાન ચકાસીએ...

6th Grade - University

12 Qs

Crpc 7 and 8

Crpc 7 and 8

University

15 Qs

ગુજરાત જિલ્લાના પ્રશ્નો /સામાન્ય જ્ઞાન /નૌસીલ પટેલ

ગુજરાત જિલ્લાના પ્રશ્નો /સામાન્ય જ્ઞાન /નૌસીલ પટેલ

3rd Grade - University

10 Qs

Bhede Sakshi Anant Na - Part 3

Bhede Sakshi Anant Na - Part 3

University

10 Qs

મહાભારત ના પ્રશ્નો(Mahabharat) -નૌસીલ પટેલ

મહાભારત ના પ્રશ્નો(Mahabharat) -નૌસીલ પટેલ

5th Grade - University

15 Qs

mauryan dynasty and arrival of europeans

mauryan dynasty and arrival of europeans

Assessment

Quiz

History

University

Medium

Created by

Haresh Patel

Used 2+ times

FREE Resource

12 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મૌર્ય વંશના ક્યા રાજાને “દેવનામપ્રિય” અથવા “પ્રિયદર્શી” રાજા કહે છે?

બિંદુસાર

અશોક

બિંબિસાર

ચંદ્રગુપ્ત

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મૌર્ય વહીવટીતંત્રમાં “સમાહર્તા” કયું ખાતું સંભાળતો?

નાણું અને મહેસૂલ

સંરક્ષણ (લશ્કર)

દફતર

શુલ્ક (જકાત)

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

લોકો ધર્મયુક્ત જીવન જીવે તે માટે અશોકે તેના રાજ્યમાં નીચે પૈકી ક્યા અધિકારીઓની નિમણુંક કરી હતી?

ધર્માધ્યક્ષો

પંડિતરાવ

કોષાધ્યક્ષ

ધર્મ મહામાત્રો

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

મૌર્ય સામ્રાજ્યમાં જમીન મહેસૂલ 1/6 થી ¼ ટકા સુધી વસૂલવામાં આવતું.

મૌર્ય સામ્રાજ્યમાં કંટકશોધન અને ધર્મસ્થીય એમ બે પ્રકારના ન્યાયાલય હતા.

મેગસ્થનિસના જણાવ્યા અનુસાર સૈન્ય વહીવટ પાંચ સભ્યોવાળી છ સમિતિઓ દ્વારા ચલાવવામાં આવતો હતો.

મેગેસ્થનિસના મત મુજબ ભારતમાં ચાર વર્ણો હતા.

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

અર્થશાસ્ત્રમાં રાજ્યને “સપ્તાંગ” અંગો દ્વારા ચલાવવાની સલાહ આપવામાં આવી છે. નીચેના પૈકી કોનો સપ્ત-અંગોમાં સમાવેશ થતો નથી?

કોષ

વિદેશીઓ

મિત્ર

દૂર્ગ

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

અશોકના 14 મહાલેખોમાં પ્રથમ શિલાલેખમાં પશુ બલીની નિંદા કરવામાં આવી છે.

અશોકે ચોથા મહાલેખમાં ભેરીઘોષની જગ્યાએ ઘમ્મઘોષની જાહેરાત કરી છે.

અશોકના તેરમાં મહાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે.

મેરઠનો સ્તંભલેખ અલાઉદ્દીન ખીલજી દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચે આપેલ જોડકા જોડો.

યુરોપિયન પ્રજા ભારતમાં આવવાનો ક્રમ

a. ફ્રેંચ (i) દ્વિતીય

b. અંગ્રેજ (ii) પ્રથમ

c. ડચ (iii) તૃતીય

d. પોર્ટુગીઝ (iv) છેલ્લા

a-ii b-i c-iv d-iii

a-iv b-ii c-iii d-i

a-iv b-i c-iii d-ii

a-iv b-iii c-i d-ii

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?