Bhede Sakshi Anant Na

Bhede Sakshi Anant Na

1st Grade - University

13 Qs

quiz-placeholder

Similar activities

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

100 દિનવિશેષ કેશવલાલ ધ્રુવ

5th Grade

8 Qs

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ

6th - 8th Grade

15 Qs

Satsang Vihar Path- 15

Satsang Vihar Path- 15

5th - 8th Grade

15 Qs

147 ધો8 પ્ર18 સત્ર2 સાવિ

147 ધો8 પ્ર18 સત્ર2 સાવિ

8th Grade

10 Qs

Gk

Gk

KG - Professional Development

15 Qs

ગુજરાતના મેળાઓ (સ્ત્રોત : ધોરણ 10)

ગુજરાતના મેળાઓ (સ્ત્રોત : ધોરણ 10)

University

15 Qs

11 જનરલ નોલેજ કવિઝ

11 જનરલ નોલેજ કવિઝ

6th - 8th Grade

10 Qs

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 79

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 79

1st - 2nd Grade

17 Qs

Bhede Sakshi Anant Na

Bhede Sakshi Anant Na

Assessment

Quiz

History

1st Grade - University

Medium

Created by

Raj Prajapati

Used 4+ times

FREE Resource

13 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભાણાભાઈ એ ત્યાગાશ્રમમાં ના પાડતાં બાપા એ તેમને કઈ વાત માનવાં કહી ?

પાર્લર વાળા ભાઈની જમીનની સાચવણી કરવી

પ્રભુદાસભાઈ જોડે દોસ્તી પાકી કરવી

પાર્લા વાળા ફોઇની જમીન પર જઈને રેહવાનુ

મંદિરમાં રોજ ૨ કલાક ભજન કરવું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લાલાભાઇ શેઠ પ્રભુદાસભાઈના લેંઘા પરનાં ડાઘ વિશે પૂછે છે, ત્યારે પ્રભુદાસભાઇ શું જણાવે છે ?

"ડાઘો પડયો નથી હોતો, લાલાભાઇ શેઠનું બ્રહ્મ હોય છે"

"ખેતરમાં કામ કરતાં હતાં, તેથી પવિત્ર જમીનની પ્રસાદી છે "

"પગમાં કાંટો વાગ્યો હતો પણ કાઈ ચિંતા કરવાની નથી "

"બાપાને પગમાં ગૂમડું થયું છે. એનો પાક અહીં ઝરે છે. "

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

યોગીબાપા એ ભાણાભાઈને ધર્માદો ક્યાં મોકલાવાં કહ્યું ?

ગોંડલ મંદિરે

પ્રભુદાસભાઈના ઘરે

દક્ષા મંદિરે

સોખડાં મંદિરે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કૂવામાં પાણી ક્યાંથી આવે છે ?

કૂવો તળિયે સુધી સુકાઈ ગયો હોય છે અને પુરવાનો હોય છે

બોરનું કામ પૂરું થવાથી કૂવો ભરાઈ જાય છે

કુવાની બહાર કાળો પથ્થર તોડવાથી આવે છે

પ્રસંગમાં કૂવો નહીં, તળાવનું વર્ણન છે

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ભાણાભાઈને તાશ્કદ સોસાયટીમાં પ્લોટ મળે છે, એ સ્થળનું નામ સ્વામીશ્રી શું રાખે છે ?

કેવલધામ

નેહલ્ધામ

હેમલ્ધામ

સ્નેહલધામ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભાણાભાઈનાં બા ધામમાં જાય છે પછી બા નાં દિવ્યદર્શન ભાણાભાઈ સિવાય બીજા કોને થાય છે?

સોમભાઇને

ચંદુભાઈને

ચંદારાણા સાહેબને

સુરેશભાઇને

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂજારા સાહેબ ક્યાં મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા કરતાં હોય છે ?

અમદાવાદ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

જુનાગઢ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

રાજકોટ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

ભુજ - શ્રી સ્વામિનારાયણ મંદિરે

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?