
Gujarati tast10th
Authored by Kirti Sureja
Other
10th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે?
કાફી
ગરબા
પ્રભાતિયા
છપ્પા
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
સકળલોક માં'વૈષ્ણવ જન'શબ્દ કેવી વ્યક્તિ માટે વપરાયો છે?
સજ્જન માટે
ધનિક માટે
ભગવાન માટે
દરિદ્ર નારાયણ માટે
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વા ચ, કા છ, મન નિર્મળ રાખે એટલે...
વાણી, ચરિત્ર અને મનને કપટ થી દુર રાખે.
વાણી કાયા અને મને ને કપટી બનાવે.
વાણી ,ચરિત્ર અને મનને પવિત્ર રાખે.
વાણી કાયા અને મનની ચંચળ રાખે.
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વાચ કાછ મન નિર્મળ રાખે... આ પંક્તિમાં'કા છ'શબ્દ નો અર્થ જણાવો.
કાર્ય
ચારિત્ર્ય
કાછડી
વચન
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે
વૈષ્ણવ જનના પિતાને
વૈષ્ણવ જન ની માતા ને
વૈષ્ણવ જન ની જીહ્વા ને
પરસ્ત્રીને
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવ વજનને લાગુ પડતી નથી?
બીજાના દુખને સમજી શકે છે
નિરાભિમાની હોય છે
કોઈનીપણ નિંદા કરતો નથી
અભિમાની હોય છે.
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
વીનુકાકા વાતવાતમાં કહેતા. ..
નિશાન ઊંચું રાખવું
નિશા નીચો રાખવું
અન્યને નિશા ન બનાવવું.
ક્યારેય કોઇ નિશાન ન રાખવું.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?