Search Header Logo

Talati test 11

Authored by dhru gohil

Social Studies

12th Grade

Used 3+ times

Talati test 11
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગોવિંદ ગુરુ ની સમાધી ક્યાં આવેલી છે

કંબોઈ

વિજયનગર

હિમત નગર

રાજ પીપળા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ નું ભારત આગમન થયું

ચંપારણ સત્યાગ્રહ

ખેડા સત્યાગ્રહ

અસહકાર આંદોલન

દઢવાવ આંદોલન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ વિદ્યાપીઠની સ્થાપના અસહકાર આંદોલન દરમિયાન થયેલ નથી

ગુજરાત વિદ્યાપીઠ

ઓદંતપૂરી વિદ્યાપીઠ

બિહાર વિદ્યાપીઠ

બનારસ વિદ્યાપીઠ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ ઘટનાથી ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવા ની જાહેરાત કરી ?

રૉલેટ એક્ટ

ચૌરી ચોરા

જલિયાવાલા બાગ

માનગઢ હત્યાકાંડ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના વિધાનો ચકાસો

1. ચોરીચોરા બનાવ ઈસવીસન 1922માં ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચોરીચોરા ગામે બન્યો હતો.

2. ચૌરીચોરામાં પોલીસ સ્ટેશનને આગ ચાપતા 20 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા

માત્ર ૧ સાચું

માત્ર ૨ સાચું

બંને સાચા

બંને ખોટા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા જહાલવાદી નેતાનું અવસાન સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે થયું હતું ?

બાળ ગંગાધર તિલક

બિપીન ચંદ્ર પાલ

લાલા લજપતરાય

એકપણ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોની અધ્યક્ષતામાં નેહરુ કમિટીનું ગઠન કરવામાં આવેલું

જવાહરલાલ નેહરૂ

મોતીલાલ નેહરૂ

સરદાર પટેલ

ગાંધીજી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?