ઇતિહાસ ભાગ ચાર 2025 યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ જીલ્લો ભરૂ

ઇતિહાસ ભાગ ચાર 2025 યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ જીલ્લો ભરૂ

2nd Grade

281 Qs

quiz-placeholder

Similar activities

G3  Gujarati

G3 Gujarati

2nd - 3rd Grade

6 Qs

ઇતિહાસ ભાગ ચાર 2025 યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ જીલ્લો ભરૂ

ઇતિહાસ ભાગ ચાર 2025 યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ જીલ્લો ભરૂ

Assessment

Quiz

World Languages

2nd Grade

Hard

Created by

manmohansinh yadav

Used 1+ times

FREE Resource

281 questions

Show all answers

1.

MULTIPLE SELECT QUESTION

1 min • 1 pt

રામકૃષ્ણ પરમહંસ બાબતે ખોટું વિધાન શોધો

રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના ઉગલી જિલ્લામાં કુમારપુકુર ગામમાં થયો હતો

એ અંબેમાના પરમ ભક્ત હતા

રામકૃષ્ણ પરમહંસ કહેતા કે માનવસેવા દ્વારા કોઈ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે અને ભારપૂર્વક એક જ ઈશ્વરમાં માનતા હતા અને એક જ ઈશ્વર છે એમ કહેતા હતા

રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુ હતા

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સ્વામી વિવેકાનંદ બાબતે ખોટું વિધાન શોધો

સ્વામી વિવેકાનંદ નો જન્મ 12 જાન્યુઆરી 1863 માં કલકત્તામાં થયો હતો

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ મૂળશંકર હતું

રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ના ગુરુ હતા

સ્વામી વિવેકાનંદે 1875 માં શિકાગોમાં ભરાયેલી સર્વ ધર્મ સંમેલનમાં ભાગ લીધો હતા

સ્વામી વિવેકાનંદ નૂતન ભારતના સંદેશાવહક હતા

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

1897 માં બેલુરમઠ ખાતે રામકૃણ મિશન ની સ્થાપના કોણે કરી

સ્વામી દયાનંદ સરસ્વતી

સ્વામી વિવેકાનંદ

બંને વિધાન સાચા છે

બંને વિધાન ખોટા છે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચેના પૈકી કયું વાક્ય સ્વામી વિવેકાનંદે આપ્યું નથી

જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લુછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટલીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરને હું માનતો નથી

પહેલા અન્ન પછી ધર્મ

માનવસેવા એ જ પ્રભુ સેવા

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

ભારત ભારતીઓ માટે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અમેરિકાના પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ------- નામથી પ્રસિદ્ધ થયા

તોફાની કાનુડો

તોફાની હિન્દુ

તોફાની બુદ્ધ

અવ તારી પુરુષ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

રામકૃષ્ણ મિશન સંસ્થાનું વડુમથક બેલુર મઠ કયા રાજ્યમાં આવેલું છે

અમદાવાદ ગુજરાત

પશ્ચિમ બંગાળ કલકત્તા

ઉત્તર પ્રદેશ લખનઉ

તમામ વિધાન સાચા છે

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સ્વામી વિવેકાનંદ ના જીવન સંદેશ ના પ્રચારનું મહત્વનું કાર્ય અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું------- અને બંગાળીમાં પ્રસિદ્ધ થતું----- હતું

કાલી મંદિર ---- ભવાની મંદિર

પ્રબુદ્ધ ભારત અને ઉદબોધન

માનવીની ભવાઈ અને ભવાનીની ભવાઈ

આ સૂર્ય લોક અને ભૂમિ લોક

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?