વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?
વચનામૃત વડતાલ 1

Quiz
•
Religious Studies
•
Professional Development
•
Easy
सहजः सहजः
Used 53+ times
FREE Resource
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં
ગોમતીજીને કાંઠે
આંબાવાડિયામાં
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?
યોગ સમાધિનું
સવિકલ્પ સમાધિનું
નિર્વિકલ્પ સમાધિનું
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?
મયારામ ભટ્ટે
શોભારામ શાસ્ત્રીએ
દીનાનાથ ભટ્ટે
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?
મુક્ત
મુમુક્ષુ
પામર
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
નિર્વિકલ્પ સમાધિ ક્યારે થાય ?
પ્રાણનો નિરોધ થાય ત્યારે
પ્રાણ લીન થાય ત્યારે
પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય
ત્યારે.
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?
નવ લક્ષણોથી
30 લક્ષણોથી
દસ લક્ષણોથી
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 5 pts
આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?
સુમતિ
દૂર્મતિ
અચળ મતિ
Create a free account and access millions of resources
Similar Resources on Quizizz
Popular Resources on Quizizz
15 questions
Multiplication Facts

Quiz
•
4th Grade
25 questions
SS Combined Advisory Quiz

Quiz
•
6th - 8th Grade
40 questions
Week 4 Student In Class Practice Set

Quiz
•
9th - 12th Grade
40 questions
SOL: ILE DNA Tech, Gen, Evol 2025

Quiz
•
9th - 12th Grade
20 questions
NC Universities (R2H)

Quiz
•
9th - 12th Grade
15 questions
June Review Quiz

Quiz
•
Professional Development
20 questions
Congruent and Similar Triangles

Quiz
•
8th Grade
25 questions
Triangle Inequalities

Quiz
•
10th - 12th Grade