વચનામૃત વડતાલ 1

વચનામૃત વડતાલ 1

Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

૬ ઢાળા - ઢાળ ૨ - ગાથા : ૧૧ - ૧૫

૬ ઢાળા - ઢાળ ૨ - ગાથા : ૧૧ - ૧૫

8th Grade - Professional Development

15 Qs

Quiz For Sabha Round 1

Quiz For Sabha Round 1

Professional Development

25 Qs

છ ઢાળા -ઢાળ ૫ - ગાથા ૬ થી ૧૦

છ ઢાળા -ઢાળ ૫ - ગાથા ૬ થી ૧૦

KG - Professional Development

20 Qs

જય જિેનેન્દ્ર ઘાટકોપર પાઠશાળા અંતર્ગત આયોજિત છ ઢાળા ક્વિઝ..

જય જિેનેન્દ્ર ઘાટકોપર પાઠશાળા અંતર્ગત આયોજિત છ ઢાળા ક્વિઝ..

KG - Professional Development

20 Qs

છ ઢાળા ઢાળ-૫ ભેદ અને લક્ષણ સંગ્રહ

છ ઢાળા ઢાળ-૫ ભેદ અને લક્ષણ સંગ્રહ

KG - Professional Development

20 Qs

BalSabha Quiz 7

BalSabha Quiz 7

KG - Professional Development

15 Qs

છ ઢાળા ઢાળ ૪ ગાથા ૬ થી ૧૦

છ ઢાળા ઢાળ ૪ ગાથા ૬ થી ૧૦

KG - Professional Development

20 Qs

બાઇબલ ક્વિઝ - 2

બાઇબલ ક્વિઝ - 2

KG - Professional Development

20 Qs

વચનામૃત વડતાલ 1

વચનામૃત વડતાલ 1

Assessment

Quiz

Religious Studies

Professional Development

Easy

Created by

सहजः सहजः

Used 53+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?

લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં

ગોમતીજીને કાંઠે

આંબાવાડિયામાં

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?

યોગ સમાધિનું

સવિકલ્પ સમાધિનું

નિર્વિકલ્પ સમાધિનું

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

મયારામ ભટ્ટે

શોભારામ શાસ્ત્રીએ

દીનાનાથ ભટ્ટે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?

મુક્ત

મુમુક્ષુ

પામર

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

નિર્વિકલ્પ  સમાધિ ક્યારે થાય ?

પ્રાણનો નિરોધ થાય ત્યારે

પ્રાણ લીન થાય ત્યારે

પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય    

        ત્યારે.

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?

નવ લક્ષણોથી

30 લક્ષણોથી

દસ લક્ષણોથી

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 5 pts

આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?

સુમતિ

દૂર્મતિ

અચળ મતિ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?