ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

7th Grade

32 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ :- 8 એકમ :- 9

ધોરણ :- 8 એકમ :- 9

6th - 10th Grade

37 Qs

ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

ધોરણ - ૭ એકમ- ૭ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Assessment

Quiz

Social Studies

7th Grade

Medium

Created by

Sanjay Patel

Used 6+ times

FREE Resource

32 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે ?

અસ્પૃષ્યતા નિવારણ ચળવળ

વ્યસન મુક્તિ ચળવળ

ભક્તિ અને સુફી ચળવળ

રંગભેદ નાબૂદ ચળવળ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિ અને સુફી આંદોલને શાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા ?

ભક્તિમાર્ગના

જ્ઞાન પ્રાપ્તિના

વેપાર રોજગારના

અર્થ પ્રાપ્તિના

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

સમર્થ ગુરુ રામદાસ

રામાનુજાચાર્ય

સંત જ્ઞાનેશ્વર

શંકરાચાર્ય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?

જ્ઞાનેશ્વરના

વિઠોબાના

નામદેવના

તુકારામના

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુ નાનક કંઈ શાખાના સંત હતા ?

અલવારના

નયનારના

નિર્ગુણના

એક ઈશ્વરના

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જ્ઞાનેશ્વર એ ભગવદગીતા ઉપર લખેલી ટીકા ક્યા નામે ઓળખાય છે ?

બીજક

જ્ઞાનેશ્વરી

રામચરિત માનસ

વિનય પત્રિકા

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?

રામાનંદથી

શંકરાચાર્ય થી

રામાનુજાચાર્યથી

ચૈતન્ય મહાપ્રભુથી

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?