vachnamrut quiz 3

vachnamrut quiz 3

University

16 Qs

quiz-placeholder

Similar activities

Pedagogy of Accounts

Pedagogy of Accounts

University

15 Qs

AMPLE QUIZ DAY 11

AMPLE QUIZ DAY 11

KG - Professional Development

20 Qs

AMPEL Quiz day 6

AMPEL Quiz day 6

KG - Professional Development

20 Qs

Kanani 2

Kanani 2

University

20 Qs

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કલમ 48 થી 50

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કલમ 48 થી 50

University

11 Qs

Ample quiz day 12

Ample quiz day 12

KG - Professional Development

20 Qs

ગુજરાતી પાઠ-૬

ગુજરાતી પાઠ-૬

1st Grade - University

18 Qs

RTE 2012 part 6

RTE 2012 part 6

University

16 Qs

vachnamrut quiz 3

vachnamrut quiz 3

Assessment

Quiz

Education

University

Medium

Created by

सहजः सहजः

Used 2+ times

FREE Resource

16 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

પ્રેમાનંદ સ્વામી રચિત કઈ સ્તુતિનું ગાન આપણે નિત્ય સાયંકાળે કરીએ છીએ. ?

શ્રી રાધિકિષ્ટક

રામકૃષ્ણ ગોવિંદ જય જય

નિર્વિકલ્પ ઉત્તમ અતિ

2.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં ભક્ત ભગવાન પાસે કેટલા વરદાન માંગે છે ?

11 વરદાન

7 વરદાન

3 વરદાન

3.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વીકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં કેટલા નિયમો પાલન કરવાના કહ્યા છે ?

એકાદશ નિયમો

સાત નિયમો

શિક્ષાપત્રીના નિયમો

4.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે પ્રથમ વરદાન શું માગીએ છીએ ?

મહારાજ ! તમારી નિર્વિકલ્પ ભક્તિ આપો.

હે મહારાજ ! તમારા ભક્તનો સંગ આપો.

હે મહારાજ ! મને તમારા સ્વરૂપનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવું વરદાન આપો.

5.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે બીજું વરદાન શું માગીએ છીએ?

મહાત્મ્યજ્ઞાનેયુક્ત એવી એકાંતિકી ભક્તિ.

તમારો અને તમારા ભક્તનો દ્રોહ ક્યારેય ન થાય

મારા ભક્તપણામા કોઈ પ્રકારે દોષ ન રહે.

6.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

નિર્વિકલ્પ સ્તુતિમાં સાતમું વરદાન શું માગ્યું છે ?

એકાંતિક ભક્તોનો સમાગમ આપો.

હું તમારા દાસનો દાસ બની રહું.

મને તમારુ અને તમારા ભક્તોનું નિત્ય દર્શન થાય.

7.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

દરરોજ સાંજે નિર્વિકલ્પ સ્તુતિનું ગાન કરવાથી ભક્તોને શાની પ્રાપ્તિ થાય ?

સંપૂર્ણ શિક્ષાપત્રીનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય

નિત્યનિયમ પાઠ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય.

ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?