મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિતસંબંધ ધરાવતો હોય ત્યારે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ગેરલાયક ઠરે નહીં?

પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 PART 6

Quiz
•
Education
•
University
•
Easy
PRECISE ACADEMY
Used 2+ times
FREE Resource
23 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોઈ સ્થાવર મિલકતના પટ્ટા વેચાણ ખરીદીમાં કે કોઈ બાબતની કબુલાતમાં હિત સંબંધ ધરાવતી હોય અને હોદ્દો સ્વીકારતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી મેળવેલી હોય
કોઈ જોઈન સ્ટોક કંપની અથવા મુંબઈ સહકારી મંડળી અધિનિયમ 1925 મુજબ નોંધાયેલી મંડળી સ્કુલ બોર્ડ અથવા સ્થાનિકતા મંડળ સાથે કરાર કરે, કુલ બોર્ડ કામે રાખે અથવા તેના વતી કામ કરે અથવા મંડળીનો કોઈ ભાગ હિત સંબંધ ધરાવતો હોય
વર્પતમાનપત્રમાં ભાગ અથવા હિત સંબંધ ધરાવતો હોય
તમામ સાચા છે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ વેચાણ કંપની સાથે હિત સંબંધ ધરાવતી વ્યક્તિ હોય પરંતુ વેચાણ કેટલા રૂપિયાથી વધુ નહીં અને રાજ્ય સરકારની મંજૂરી હોય તો કેટલા રૂપિયાથી વધુ નહીં હિત સંબંધ ધરાવનાર વ્યક્તિ સ્કૂલ બોર્ડ સભ્ય તરીકે ગેરલાયક ગણી શકાય નહીં
50-200
500-2000
500-5000
300-3000
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કોઈ સરકારી વર્ષમાં કેટલા રૂપિયાથી વધે નહીં અથવા રાજ્ય સરકારની મંજૂરીથી કેટલા રૂપિયાથી વધે નહીં તેવી વધુ રકમ સ્કૂલ બોર્ડ અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળ આ અર્થે નક્કી કરેલી રકમ માટે ચીજ સ્કૂલ બોર્ડને અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળને પ્રસંગોપાત ભાડે આપવામાં અથવા તેની પાસેથી ભાડે લેવામાં ભાગ અથવા એ જ સંબંધ ધરાવતી હોય તો તે વ્યક્તિ સભ્ય તરીકે ઘેર લાયક ગણાશે નહીં
50-200
500-2000
50-100
500-1000
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ હિતસંબંધ ધરાવતી કઈ વ્યક્તિ ગેરલાયક ગણાશે નહીં?
પોલીસ પટેલ હોય
સ્થાનિકતા મંડળના નિયંત્રણ હેઠળના ગામના ઢોર પુરવાના ડબ્બાનો ડબ્બાવાળો હોય
લોનનું ડિબેન્ચર ધરાવતું હોય અથવા બીજી રીતે હિત સંબંધ ધરાવતી વ્યક્તિ હોય
આપેલા તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ચૂંટણીને લગતી તકરાર માટે કયો વ્યક્તિ જિલ્લા ન્યાયાધીશ ને અરજી કરી શકશે?
ચૂંટણીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવાર
ચૂંટણીમાં મત આપવા માટે લાયક હોય એવી કોઈ પણ વ્યક્તિ
ચૂંટણીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવાર અથવા તે ચૂંટણીમાં મત આપવાને લાયક હોય એવી કોઈ પણ વ્યક્તિ બંને
કોઈપણ વ્યક્તિ જે ભારતનો નાગરિક હોય
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અધિનિયમ 1947 મુજબ ચૂંટણીના કાયદેસરપણા અંગેની તકરારમાં જિલ્લા ન્યાયાધીશને અરજી કેટલા સમયગાળામાં થઈ શકે?
ગમે ત્યારે
ચૂંટણીના પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર
ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર
તકરાર અંગેની ફરિયાદ કરી શકાતી નથી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અધિનિયમ 1947 ની કલમ 6 અંતર્ગત ચૂંટણીના કાયદેસરપણા અંગે પ્રશ્ન થાય ત્યારે તે અંગેની તપાસ કોણ કરી શકે?
માત્ર જિલ્લા ન્યાયાધીશ પોતે જ
મદદનીશ ન્યાયાધીશથી ઉતરતી કક્ષાનો ન હોય એવો કોઈ પણ ન્યાયાધીશ
ફોજદારી કોર્ટનો ન્યાયાધીશ
આપેલા તમામ
Create a free account and access millions of resources
Similar Resources on Quizizz
Popular Resources on Quizizz
15 questions
Multiplication Facts

Quiz
•
4th Grade
20 questions
Math Review - Grade 6

Quiz
•
6th Grade
20 questions
math review

Quiz
•
4th Grade
5 questions
capitalization in sentences

Quiz
•
5th - 8th Grade
10 questions
Juneteenth History and Significance

Interactive video
•
5th - 8th Grade
15 questions
Adding and Subtracting Fractions

Quiz
•
5th Grade
10 questions
R2H Day One Internship Expectation Review Guidelines

Quiz
•
Professional Development
12 questions
Dividing Fractions

Quiz
•
6th Grade