પ્રકરણ-7-ભક્તિ યુગ

પ્રકરણ-7-ભક્તિ યુગ

7th Grade

25 Qs

quiz-placeholder

Similar activities

TEST - 4

TEST - 4

7th - 8th Grade

20 Qs

સામાજિક વિજ્ઞાન ધો 7

સામાજિક વિજ્ઞાન ધો 7

7th Grade

20 Qs

વેકેશન પ્રવૃત્તિ સામાજિક વિજ્ઞાન ધોરણ 7,8

વેકેશન પ્રવૃત્તિ સામાજિક વિજ્ઞાન ધોરણ 7,8

7th - 8th Grade

20 Qs

ધોરણ :- 8 સામાજિક વિજ્ઞાન chep :- 1

ધોરણ :- 8 સામાજિક વિજ્ઞાન chep :- 1

6th - 8th Grade

27 Qs

ભક્તિયુગ પર ક્વિઝ

ભક્તિયુગ પર ક્વિઝ

7th Grade

20 Qs

ધોરણ :- 8 એકમ :- 8

ધોરણ :- 8 એકમ :- 8

5th - 9th Grade

25 Qs

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

7th Grade

20 Qs

ધોરણ - 8 chap - 3

ધોરણ - 8 chap - 3

6th - 8th Grade

20 Qs

પ્રકરણ-7-ભક્તિ યુગ

પ્રકરણ-7-ભક્તિ યુગ

Assessment

Quiz

Social Studies

7th Grade

Hard

Created by

ASHESH KAPADIYA

Used 9+ times

FREE Resource

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'વૈષ્ણવજન તો તેને રે કહીએ'-આ ભજન કોનું છે?

મીરાંબાઈનું

કબીરનું

તુલસીદાસનું

નરસિંહ મહેતાનું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

ગુરુ નાનક

તુસીદાસ

સુરદાસ

રૈદાસ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દક્ષિણ ભારતમાં આઠમી સદીમાં કયા સંતે ધાર્મિક સુધારણાની શરૂઆત કરી?

રામાનુજાચાર્ય

ચૈતન્ય મહાપ્રભુ

નયનાર સંતોએ

શંકરાચાર્ય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સગુણવાદી અને ઐકયના હિમાયતી કોણ હતા?

સંતો

રાજા

પીર

ભક્તો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મીરાંબાઈ નાનપણથી કોના ભક્ત હતા?

ગોપાલન

રામના

કબીરના

શ્રીકૃષ્ણના

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દક્ષિણ ભારતમાં ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત કોણ હતા?

શેખ બૂહરાનદિન

મોઇનઉદ્દીન ચિસ્તી

બાબા અહમદ

સિયાબુદ્દીન સુહરાવર્દી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંત દ્વારા થાય છે?

ચૈતન્ય મહાપ્રભુ

શંકરાચાર્ય

રામાનુજાચાર્ય

અલવાર

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?