Thavu Chhe Dadakhachar Jeva

Thavu Chhe Dadakhachar Jeva

Assessment

Quiz

Education

Professional Development

Medium

Created by

jawi bih

Used 9+ times

FREE Resource

Student preview

quiz-placeholder

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

ભગવાન સ્વામિનારાયણ કયા હેતુથી આ બ્રહ્માંડમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા ?
અનંતાનંત જીવો પર કરુણાનો ધોધ વરસાવવા
આત્યંતિક કલ્યાણ કરવા
મૂર્તિના સુખનું દાન દેવા
આપેલ તમામ

2.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

ભક્તોની વણઝારમાં અતિ રાજીપો પામેલા ભક્તરાજ એટલે ________
ઉકાખાચર
જીવાખાચર
સુરાખાચર
એક પણ નહિ

3.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

દાદાખાચર દરેક કસોટીમાં ______સદા ______નંબર અને જેમને પોતાનું તન - મન - ધન - સ્વભાવ - પ્રકૃતિ _____ પ્રભુના ચરણોમાં ન્યોછાવર કરી દીધું
ઉત્સાહી - આગળનો - અપેક્ષા
પાસ - પહેલો - સર્વસ્વ
આગળ - પ્રથમ - સ્વને
ઉત્સાહી - પ્રથમ - સ્વને

4.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

દાદાખાચરના પાંચ ગુણોમાં મુખ્ય ગુણ કયો હતો ?

મહાત્મયથી છલકતું હૈયું

સમજણેયુક્ત જીવન

આજ્ઞાપાલન

સમર્પણની ભાવના

5.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

બીમાર સંતને ગરમી આપવા માટે દાદાખાચરે ___________ વળિયું અને ખપાટીયું હતી તેના કટકા કરાવ્યા.

નવા મકાન માટેની

મંદિર માટેની

તાપ માટેની

પડી રહેલી

6.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

દાદાખાચરનો સંતો પરત્વે નો __________ , _________ તથા સેવા અર્થે, __________ જોઈ મહારાજ અત્યંત રાજી થઇ ગયા.
મમત્વભાવ, લગાવ, નીરસતા
હેત,ભાવ, મમત્વભાવ
મમત્વભાવ, લગાવ, દોડાદોડી
પ્રેમ, હેત, મમત્વભાવ

7.

MULTIPLE CHOICE QUESTION

15 mins • 1 pt

વ્યતિરેકના સંબંધવાળા તમામ પાત્રોમાંથી કોઈનોય અભાવ, અવગુણ, અમહિમા કે અપરાધ એ ______ છે.
અધોગતિ
ઝેર
બિનજરૂરી
એક પણ નહિ

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?