115 ધો7 પ્ર5 સત્ર2 ખરું ખોટું સાવિ

115 ધો7 પ્ર5 સત્ર2 ખરું ખોટું સાવિ

7th Grade

15 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ : 7  સામાજિક વિજ્ઞાન

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન

7th Grade

10 Qs

NMMS QUIZ

NMMS QUIZ

6th - 8th Grade

10 Qs

ધોરણ 7 પાઠ 2 શ્રી બિદડા પ્રાથમિક શાળા ક્વિઝ: ( એલ કે મારવાડા)

ધોરણ 7 પાઠ 2 શ્રી બિદડા પ્રાથમિક શાળા ક્વિઝ: ( એલ કે મારવાડા)

7th Grade

16 Qs

137 ધો7 પ્ર19 સત્ર2 સાવિ ખાલીજગ્યા

137 ધો7 પ્ર19 સત્ર2 સાવિ ખાલીજગ્યા

7th Grade

15 Qs

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 રાજપૂતયૂગ :નવાં શસકો અને રાજ્યો

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 રાજપૂતયૂગ :નવાં શસકો અને રાજ્યો

7th Grade

10 Qs

184 NMMS ધો7 પ્ર1 સત્ર1 સાવિ

184 NMMS ધો7 પ્ર1 સત્ર1 સાવિ

6th - 8th Grade

20 Qs

India

India

6th - 8th Grade

16 Qs

29 ધો7 ss પ્ર1,2,10 સત્ર1 NMMS

29 ધો7 ss પ્ર1,2,10 સત્ર1 NMMS

7th Grade

15 Qs

115 ધો7 પ્ર5 સત્ર2 ખરું ખોટું સાવિ

115 ધો7 પ્ર5 સત્ર2 ખરું ખોટું સાવિ

Assessment

Quiz

Social Studies

7th Grade

Medium

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 6+ times

FREE Resource

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ભારતના બંધારણ માં પરંપરાગત સંસ્કૃતિ નું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખાય છે.

ખરું

ખોટું

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જુના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર.

ખરું

ખોટું

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

આદિવાસી ના જીવન પર સૌથી વધુ અસર કરનાર પરિબળો વિદેશ અને ઉદ્યોગકારો હતા.

ખરું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

આદિવાસી સમૂહ પકૃતિ નો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે.

ખરું

ખોટું

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ભારતમાં માત્ર ડાંગ જિલ્લામાં જ જનજાતિ ની વસ્તી જોવા મળે છે.

ખરું

ખોટું

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિ ઓનું આધિપત્ય હતું.

ખરું

ખોટું

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કોળી,બેરાદ સરદાર ના રજવાડા હતા.

ખરું

ખોટું

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?