સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

6th Grade

15 Qs

quiz-placeholder

Similar activities

578 જ્ઞાનસેતુ ગુજરાતી

578 જ્ઞાનસેતુ ગુજરાતી

6th Grade

15 Qs

138 ધો6 પ્ર11 સત્ર2 સાવિ ખરાખોટા

138 ધો6 પ્ર11 સત્ર2 સાવિ ખરાખોટા

6th Grade

15 Qs

382 NMMS ધો8 પ્ર1 સાવિ

382 NMMS ધો8 પ્ર1 સાવિ

6th - 8th Grade

15 Qs

K.G Dholkiy schools K.B.C

K.G Dholkiy schools K.B.C

6th Grade

15 Qs

મતદાન દિવસ

મતદાન દિવસ

6th - 8th Grade

10 Qs

384 NMMS સાવિ ધો8 પ્ર2 સત્ર1

384 NMMS સાવિ ધો8 પ્ર2 સત્ર1

6th - 8th Grade

15 Qs

Pse 1

Pse 1

6th Grade

12 Qs

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Assessment

Quiz

Social Studies

6th Grade

Practice Problem

Medium

Created by

E-EDUCATION SIR

Used 3+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ મોટેભાગે ક્યાં રહેવાનું પસંદ કરતા?

જંગલમાં

જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ

જ્યાં ખોરાક મળી રહે તેવી જગ્યાએ

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઇ જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન-સન્માન થી

દફનાવવા હતા?

ઇનામગામ

મેહરગઢ

મહાગ

લાંઘણજ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા?

ચોરસ

લંબચોરસ

ત્રિકોણાકાર

ઉપરોક્ત તમામ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ

કરતા હતા?

ગુફા

માટીના માટલા અને ઘડા

ગુફાની અંદર ખાડો ગોળીને

ઉપરોક્ત તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૌપ્રથમ ઘઉં ની ખેતી ની શરૂઆત કઈ જગ્યાએથી થશે?

ઇનામગામ

મેહરગઢ

મહાગઠ

લાંઘણજ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા શે માં રહેતા હતા?

વૃક્ષ ઉપર

પ્રાકૃતિક ગુફામાં

માનવસર્જિત ગુફામાં

ઉપરોક્ત તમામ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા?

જંગલના પ્રાણીઓનો શિકાર કરીને

માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને

કંદમૂળ અને ફળોનો ઉપયોગ કરીને

ઉપરોક્ત તમામ

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?