ગણેશ ચતુર્થી  કવિઝ 2021 /નૌસીલ પટેલ

ગણેશ ચતુર્થી કવિઝ 2021 /નૌસીલ પટેલ

2nd Grade - University

36 Qs

quiz-placeholder

Similar activities

મુઘલ કાલ  2..નૌસિલ પટેલ ફોરણા શાળા

મુઘલ કાલ 2..નૌસિલ પટેલ ફોરણા શાળા

5th Grade - University

38 Qs

ધોરણ-10 એકમ-2 ભારતનો સાંસ્કૃતિક વારસો :પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

ધોરણ-10 એકમ-2 ભારતનો સાંસ્કૃતિક વારસો :પરંપરાઓ: હસ્ત અને લલિતકલા

10th Grade

40 Qs

આદિવાસી (અનુસૂચિત જનજાતિ) - 2

આદિવાસી (અનુસૂચિત જનજાતિ) - 2

7th Grade

35 Qs

સામાજિક વિજ્ઞાન (બંધારણ,હિસ્ટ્રી,ભૂગોળ) Mr Nausil patel

સામાજિક વિજ્ઞાન (બંધારણ,હિસ્ટ્રી,ભૂગોળ) Mr Nausil patel

6th - 10th Grade

41 Qs

રાજપુત યુગ નવા વંશો અને શાસકો

રાજપુત યુગ નવા વંશો અને શાસકો

6th - 8th Grade

32 Qs

10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -1

10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ -1

10th Grade

35 Qs

રવિવારની રમઝટ 19

રવિવારની રમઝટ 19

KG - University

41 Qs

17/12/2021 SS એકમ કસોટી quiz

17/12/2021 SS એકમ કસોટી quiz

5th - 10th Grade

35 Qs

ગણેશ ચતુર્થી  કવિઝ 2021 /નૌસીલ પટેલ

ગણેશ ચતુર્થી કવિઝ 2021 /નૌસીલ પટેલ

Assessment

Quiz

History, Social Studies

2nd Grade - University

Medium

Created by

NAUSIL PATEL

Used 2+ times

FREE Resource

36 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયો શ્લોક ગણપતિની વંદન માટેનો છે.

ॐ भूर्भुस्वः तत सवितुर्वरेण्यं.....

वक्रतुण्ड महाकाय...

मनोजवं मारुततुल्य वेगं....

ॐ त्र्यम्बकं यजामहे..

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યુ નામ ગણપતિનું નથી.

વિનાયક

એકદંત

ભાલચંદ્ર

મારુતિ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈ પણ સારું કાર્ય શરુ કરતા પહેલા સૌપ્રથમ કોની પૂજા કરવામાં આવે છે

હનુમાનજી

શંકર

માતાજી

ગણેશજી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગણપતિજીના પુત્રોનું નામ શું હતું.

લવ-કુશ

અજય -દીગજય

શુભ- લાભ

જય-વિજય

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગણપતિજીને કઈ વનસ્પતિના પાન સૌથી પ્રિય છે.

દુર્વા

તુલસી

પીપળો

બીલી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દર વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે ઉજવવામાં આવે છે

આસો સુદ ચોથ

શ્રાવણ સુદ ચોથ

અષાઢ સુદ ચોથ

ભાદરવા સુદ ચોથ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગણેશ ચતુર્થીએ કેટલા દિવસ માટે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે.

11 દિવસ

10 દિવસ

7 દિવસ

9 દિવસ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?