Gurudev Bapji Quiz

Gurudev Bapji Quiz

Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

૬ ઢાળા - ઢાળ ૩ ગાથા ૧-૫

૬ ઢાળા - ઢાળ ૩ ગાથા ૧-૫

8th Grade - Professional Development

22 Qs

વચનામૃત વડતાલ 1

વચનામૃત વડતાલ 1

Professional Development

20 Qs

અજબ ગજબ ક્વિઝ

અજબ ગજબ ક્વિઝ

Professional Development

22 Qs

SMVS bal sabha

SMVS bal sabha

Professional Development

20 Qs

BalSabha Quiz 7

BalSabha Quiz 7

KG - Professional Development

15 Qs

છ ઢાળા -ઢાળ ૫ - ગાથા ૬ થી ૧૦

છ ઢાળા -ઢાળ ૫ - ગાથા ૬ થી ૧૦

KG - Professional Development

20 Qs

છ ઢાળા ઢાળ-૫ ભેદ અને લક્ષણ સંગ્રહ

છ ઢાળા ઢાળ-૫ ભેદ અને લક્ષણ સંગ્રહ

KG - Professional Development

20 Qs

છ ઢાળા ઢાળ - ૬ ભેદ અને લક્ષણ સંગ્રહ

છ ઢાળા ઢાળ - ૬ ભેદ અને લક્ષણ સંગ્રહ

7th Grade - Professional Development

20 Qs

Gurudev Bapji Quiz

Gurudev Bapji Quiz

Assessment

Quiz

Religious Studies

Professional Development

Medium

Created by

SPK SMVS

Used 3+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી શુદ્ધ ઉપાસનાના યુગ પ્રવર્તક એટલે _________
અબજીબાપાશ્રી
ગુરુદેવ પ.પૂ. બાપજી
સદ્. મુનિ સ્વામી
સાધુ સત્યસંકલ્પદાસજી સ્વામી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય ક્યારે થયું ?
13/3/1933, સંવત 1989, ફાગણ વદ એકમ
13/3/1989, સંવત 1933, ફાગણ વદ એકમ
13/3/1933, સંવત 1989, ફાગણ સુદ એકમ
13/3/1989, સંવત 1933, ફાગણ સુદ એકમ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સંત-હરિભક્ત સમાજને કઈ કઈ ભલામણ કરી હતી ?
સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા દ્રઢ કરીને રાખજો.
નિયમ-ધર્મમાં કદી ફેર ન પડવા દેશો.
સર્વે સંતો-હરિભક્તો બધા સંપીને રહેજો
આપેલ બધા જ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ.બાપજીનું જીવનસૂત્ર જણાવો.
“સર્વોપરી ભગવાન મળ્યા પછી આ માથું બીજાને કેમ નમે?”
“હું તો મૂર્તિનો વેપારી છું અને અનંતને મૂર્તિ વહેંચવા આવ્યો છું.”
શુદ્ધ અજોડ ઉપાસનાયુક્ત મંદિરોનું નિર્માણ કરવું.
“સિદ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.”

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીનાં પ્રથમ દર્શન વખતે જ ઘનશ્યામભાઈએ મનોમન શું નક્કી કરી લીધું હતું ?
ક્યારે ઘર છોડું અને મહારાજ અને બાપાશ્રીના સંકલ્પમાં ભળું.
આ દિવ્ય સત્પુરુષના ચરણોમાં જીવન સમર્પિત કરી એમને રાજી કરી લેવા છે.
બાપજી એટલે બાપજી
આપેલ એક પણ નહિ.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સમગ્ર સંપ્રદાયમાં __________ની ક્રાંતિ આણી.
મંદિર
ઉપાસના
સંસ્થા
ધર્મ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીની SMVS સમાજ પરની અતિ મોટી અપાર કરુણા કઈ છે ?
ગુરુદેવ પ.પૂ. બાપજીની હયાતીમાં ગુરુદેવ પ.પૂ.બાપજીની વાતો પ્રકાશિત થઈ.
દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ભેટ આપી.
બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાને છત્રીનું નિર્માણ થયું
નિ:શુલ્ક SMVS ગુરુકુલ, ગર્લ્સ ગુરુકુલનો પ્રાંરભ કર્યો.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?