Gurudev Bapji Quiz

Gurudev Bapji Quiz

Professional Development

20 Qs

quiz-placeholder

Similar activities

બાઇબલ ક્વિઝ

બાઇબલ ક્વિઝ

KG - Professional Development

20 Qs

BalSabha Quiz 6

BalSabha Quiz 6

KG - Professional Development

16 Qs

સત્સંગ સૌરભ ભાગ ૨: અંતર્યામીને અરજ - ૧૬

સત્સંગ સૌરભ ભાગ ૨: અંતર્યામીને અરજ - ૧૬

Professional Development

15 Qs

P. P. Suhrad Jivan Darshan

P. P. Suhrad Jivan Darshan

KG - Professional Development

20 Qs

BalSabha Quiz 2

BalSabha Quiz 2

KG - Professional Development

15 Qs

Gurudev Bapji Quiz

Gurudev Bapji Quiz

Assessment

Quiz

Religious Studies

Professional Development

Medium

Created by

SPK SMVS

Used 3+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી શુદ્ધ ઉપાસનાના યુગ પ્રવર્તક એટલે _________
અબજીબાપાશ્રી
ગુરુદેવ પ.પૂ. બાપજી
સદ્. મુનિ સ્વામી
સાધુ સત્યસંકલ્પદાસજી સ્વામી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય ક્યારે થયું ?
13/3/1933, સંવત 1989, ફાગણ વદ એકમ
13/3/1989, સંવત 1933, ફાગણ વદ એકમ
13/3/1933, સંવત 1989, ફાગણ સુદ એકમ
13/3/1989, સંવત 1933, ફાગણ સુદ એકમ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સંત-હરિભક્ત સમાજને કઈ કઈ ભલામણ કરી હતી ?
સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા દ્રઢ કરીને રાખજો.
નિયમ-ધર્મમાં કદી ફેર ન પડવા દેશો.
સર્વે સંતો-હરિભક્તો બધા સંપીને રહેજો
આપેલ બધા જ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ.બાપજીનું જીવનસૂત્ર જણાવો.
“સર્વોપરી ભગવાન મળ્યા પછી આ માથું બીજાને કેમ નમે?”
“હું તો મૂર્તિનો વેપારી છું અને અનંતને મૂર્તિ વહેંચવા આવ્યો છું.”
શુદ્ધ અજોડ ઉપાસનાયુક્ત મંદિરોનું નિર્માણ કરવું.
“સિદ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.”

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીનાં પ્રથમ દર્શન વખતે જ ઘનશ્યામભાઈએ મનોમન શું નક્કી કરી લીધું હતું ?
ક્યારે ઘર છોડું અને મહારાજ અને બાપાશ્રીના સંકલ્પમાં ભળું.
આ દિવ્ય સત્પુરુષના ચરણોમાં જીવન સમર્પિત કરી એમને રાજી કરી લેવા છે.
બાપજી એટલે બાપજી
આપેલ એક પણ નહિ.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સમગ્ર સંપ્રદાયમાં __________ની ક્રાંતિ આણી.
મંદિર
ઉપાસના
સંસ્થા
ધર્મ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુદેવ પ.પૂ. બાપજીની SMVS સમાજ પરની અતિ મોટી અપાર કરુણા કઈ છે ?
ગુરુદેવ પ.પૂ. બાપજીની હયાતીમાં ગુરુદેવ પ.પૂ.બાપજીની વાતો પ્રકાશિત થઈ.
દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ભેટ આપી.
બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાને છત્રીનું નિર્માણ થયું
નિ:શુલ્ક SMVS ગુરુકુલ, ગર્લ્સ ગુરુકુલનો પ્રાંરભ કર્યો.

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?