V G.A. - 6

V G.A. - 6

KG - Professional Development

10 Qs

quiz-placeholder

Similar activities

ધાત્રી માતાઓ

ધાત્રી માતાઓ

1st - 10th Grade

10 Qs

ગઢડા પ્રથમ - ૪૧, એકાંત બહુસ્યાનું , તારતમ્યતાનું અનુપ્રવેશનુ

ગઢડા પ્રથમ - ૪૧, એકાંત બહુસ્યાનું , તારતમ્યતાનું અનુપ્રવેશનુ

Professional Development

10 Qs

પોષણ માસ 2021 અંતર્ગત ધાત્રી માતાઓ સાથે ક્વિઝ

પોષણ માસ 2021 અંતર્ગત ધાત્રી માતાઓ સાથે ક્વિઝ

3rd Grade

10 Qs

વચનામૃત વરતાલ 19

વચનામૃત વરતાલ 19

Professional Development

10 Qs

ICDS Prantij

ICDS Prantij

Professional Development

15 Qs

TOUR TO MAHAVIDEH (TRAIL)

TOUR TO MAHAVIDEH (TRAIL)

KG - 1st Grade

8 Qs

Shikshapatri saar quiz 2023

Shikshapatri saar quiz 2023

Professional Development

15 Qs

ગુણોત્સવ ધોરણ 8 - ગુજરાતી

ગુણોત્સવ ધોરણ 8 - ગુજરાતી

8th Grade

15 Qs

V G.A. - 6

V G.A. - 6

Assessment

Quiz

Other

KG - Professional Development

Medium

Created by

KANGANA DUDHATRA

Used 1+ times

FREE Resource

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?

હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે

હરિભક્તના અવગુણ લઈએ ત્યારે

ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવની મૂર્ખાય શું છે ?

હરિભક્તનો વાંક કાઢવો

હરિભક્તનો અવગુણ લેવો

ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો

ભગવાનનો વાંક કાઢવો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?

દૂધનું

દહીનું

દૂધ અને પાણીનું

છાશનું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?

જે વાત જીવને ન ગમતી હોય તે

જે વાત જીવને ગમતી હોય તે

જે વાતથી જીવને શાંતિ મળે તે

જે વાતથી જીવને મોક્ષ મળે તે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન જીવને ક્યારે સમજાવે ?

જ્યારે મન અશાંત હોય ત્યારે

જ્યારે મન દુખી થઈ જાય ત્યારે

જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે

જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?

પોતાના જીવનો વાંક ન સમજવો

પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં

મનનો વાંક સમજવો

મનનો વાંક સમજવો નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫

સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬

સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?