1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.

8th Grade

10 Qs

quiz-placeholder

Similar activities

499 ધો 8 પ્ર13 સાવિ સત્ર2 વિકલ્પ

499 ધો 8 પ્ર13 સાવિ સત્ર2 વિકલ્પ

8th Grade

11 Qs

ગુજરાત રાજ્યના ઇતિહાસ,ભૂગોળ ના પ્રશ્નો -નૌસિલ પટેલ

ગુજરાત રાજ્યના ઇતિહાસ,ભૂગોળ ના પ્રશ્નો -નૌસિલ પટેલ

1st Grade - University

10 Qs

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ-1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજિ

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ-1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજિ

8th Grade

10 Qs

SATISH -3 જનરલ નોલેજ

SATISH -3 જનરલ નોલેજ

8th Grade

15 Qs

317 NMMS સાવિ ભાગ5

317 NMMS સાવિ ભાગ5

8th Grade

14 Qs

325 NMMS સાવિ ભાગ9

325 NMMS સાવિ ભાગ9

8th Grade

14 Qs

જનરલ નોલેજ-20

જનરલ નોલેજ-20

8th Grade

15 Qs

જનરલ નોલેજ ક્વિઝ-13

જનરલ નોલેજ ક્વિઝ-13

8th Grade

15 Qs

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.

Assessment

Quiz

History, Social Studies

8th Grade

Practice Problem

Medium

Created by

ISWARSINH BARIA

Used 32+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કોણ "સાગરના સ્વામી" ગણાતા હતા ?

ડેનિશ પ્રજા

અંગ્રેજો

ફ્રેન્ચો

પોર્ટુગીઝો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ના દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા ?

પ્લાસીના યુદ્ધ

બક્સરના યુદ્ધ

મૈસૂર વિગ્રહ

મરાઠા વિગ્રહ

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

કોર્નવોલીસે બ્રિટનથી આવતા અધિકારીઓ માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી હતી

ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા.

ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો વડો હતો.

કોર્નવોલીસે મહેસૂલતંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા હતા.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મુકવાની શરૂઆત કયા અંગ્રેજે કરી હતી ?

કોર્નવોલીસ

વોરન હેસ્ટિંગ

વેલેસ્લી

વિલિયમ બેન્ટીક

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અંગ્રેજોએ ભારતમાં કયા પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી ?

A. દીવાની.

B. ફોજદારી.

આપેલ A અને B બંને.

માત્ર A.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ટોમસ-રો એ કોની પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી ?

શાહજહા

જહાંગીર

મીરકાસીમ

સામુદ્રિક (ઝામોરિન)

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઇ હતી ?

નિયામક ધારા (1773)

સનદી ધારા (1833)

આપેલ બંને.

આપેલ એકપણ નહી.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?