5 સાવી ધો7 પ્ર2 NMMS

5 સાવી ધો7 પ્ર2 NMMS

7th Grade

15 Qs

quiz-placeholder

Similar activities

Mock test 2

Mock test 2

2nd Grade - Professional Development

10 Qs

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 1 પાઠ 1  ધાર્મિક સામાજિક જાગ

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સેમેસ્ટર 1 પાઠ 1 ધાર્મિક સામાજિક જાગ

KG - 12th Grade

12 Qs

મુઘલ બાદશાહ જહાંગીર -નૌસીલ પટેલ

મુઘલ બાદશાહ જહાંગીર -નૌસીલ પટેલ

1st Grade - University

15 Qs

Nmms પરીક્ષા માટે ખાસ(સામાજિક વિજ્ઞાન) -નૌસીલ પટેલ

Nmms પરીક્ષા માટે ખાસ(સામાજિક વિજ્ઞાન) -નૌસીલ પટેલ

1st - 12th Grade

19 Qs

387 NMMS પ્ર2 ધો8 સાવિ

387 NMMS પ્ર2 ધો8 સાવિ

6th - 8th Grade

15 Qs

રમતવીર મહેન્દ્રસિંહ ધોની  પ્રશ્નો-નૌસીલ પટેલ

રમતવીર મહેન્દ્રસિંહ ધોની પ્રશ્નો-નૌસીલ પટેલ

6th Grade - University

16 Qs

ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ

ધોરણ:૭,એકમ:૬ સા.વિ.ક્વિઝ

7th Grade

15 Qs

પ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020

પ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020

6th - 8th Grade

15 Qs

5 સાવી ધો7 પ્ર2 NMMS

5 સાવી ધો7 પ્ર2 NMMS

Assessment

Quiz

Social Studies

7th Grade

Practice Problem

Medium

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 3+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિલ્લી સલ્તનત ના શાસકો મૂળભૂત રીતે ક્યાં મૂળ ના હતા?

પાકિસ્તાન

ચીન

ભારત

તુર્ક અને અફઘાન

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિલ્હી સલ્તનતની સ્થાપના કયારે થઈ?

13 મી સદી

15 મી સદી

21 મી સદી

4 થી સદી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇ.સ.1192માં તરાઈ ના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોની સામે વિજય મેળવી દિલ્લીમાં સલતનત નો પાયો નાખ્યો?

પૃથ્વીરાજ ચૌહાણ

અકબર

ઇલતુંમિશ

રાજેન્દ્રસિંહ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિલ્લી સલ્તનત પર 325 વર્ષ દરમિયાન આ વંશના શાસકોએ સત્તા ભોગવી.....

ચૌહાણ, મકવાણા

ગોહિલ

ગુલામ-ખલજી-તુગલક-સૈયદ અને લોદી વંશ

આમાંથી એક પણ નહીં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ખલજીવંશ ના શાસનની શરૂઆત કોનાથી થઈ?

જલાલુદ્દીન

અલાઉદ્દીન

બદરુદ્દીન

આસીમ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પોતાના એકપણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા કોણે પોતાની પુત્રી રઝિયાને રાજા જાહેર કરી?

ઈલતુંતમિશ

શિહાબુદ્દીન

અકબર

પૃથ્વીરાજ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હું તુગલક વંશ નો એક પ્રતિભાવંત સુલતાન હતો.

મુહમ્મદ-બિન-તુગલક

શિહાબુદ્દીન

અલાઉદ્દીન

જલાલુદ્દીન

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?