Satsang Vihar Path- 21

Satsang Vihar Path- 21

Assessment

Quiz

History

5th - 8th Grade

Medium

Created by

Darshan Patel

Used 1+ times

FREE Resource

Student preview

quiz-placeholder

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શાસ્ત્રો માં કયા મુહૂર્ત નો મહિમા કહેવાયો છે?

બ્રહમમુહૂર્ત

સવાર

બપોર

સાંજ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બ્રહમમુહૂર્તમાં મન કેવું હોય છે?

અ. શાંત અને પ્રફુલ્લિત

બ. આનંદીત અને પ્રફુલ્લિત

ક. ખુશખુશાલ

ડ. નિન્દ્રસ્ત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બહેનો એ શેનો ચાંદલો કરવો જોઈએ?

અ. હળદર

બ. ચંદન

ક. કંકુ

ડ. ભસ્મ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નક્ષત્રો ની દ્રષ્ટિ એ કયો પર્વત સ્થિર છે?

અ. હિમાલય

બ. સુમેરુ

ક. ગિરનાર

ડ. માઉન્ટ એવરેસ્ટ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મધ્યમા આંગળી ની ધમની નો શેને સુધી સીધો સંબંધ છે?

અ. ધમની નો શિરા સુધી

બ. ધમની નો હૃદય સુધી

ક. ધમની નો મગજ સુધી

ડ. ધમની નો કરોડરજ્જુ સુધી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિશાંત ને તેના પ્રિન્સિપાલ એ શું કરવાની ના પાડી?

અ. મસ્તી

બ. બીજાને હેરાન

ક. તિલક ચાંદલો

ડ. માળા કરવાની

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દીશાંત ક્યાં રહેતો હતો?

અ. ભાવનગર

બ. જામનગર

ક. ગાંધીનગર

ડ. જૂનાગઢ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?