
સંસ્કાર ની શ્રીમંતાઈ
Quiz
•
Education
•
8th Grade
•
Medium
Asha Vankar
Used 4+ times
FREE Resource
Student preview

6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સંસ્કાર ની શ્રીમંતાઈ પાઠ ના લેખક કોણ છે ?
મહાદેવ દેસાઈ
મકરંદ દવે
કુન્દનિકા કાપડિયા
વર્ષા અડાલજા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જગમોહન દાસ બંગલો વેચી લાકડાના મકાન માં રેહવા ગયા કારણ કે....
બંગલો તેમને ભાડે આપ્યો હતો
સટ્ટા મા ફટકો પડવાથી નુકસાન થયું હતું.
બંગલામાં રેહવવાનુ તેમને ગમતું નહોતું
શ્રીમંતાઈ થી તેઓ કંટાળી ગયા હતા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે?
ભગવાન નો દોષ
નસીબ
ભગવાનના આશિષ
જગમોહનદાસ ની ભૂલ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જગમોહનદાસ નો બંગલો કયા નામે ઓળખાતો હતો?
જન મહેલ
આનંદ મહેલ
રંગ મહેલ
જળ મહેલ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જગમોહનદાસ પોતાના મિત્ર વર્તુળમાં રાજા નામથી સંબોધતા હતા કારણકે...
તેઓ શ્રીમંત હતા
તેઓ રાજા હતા
બીજું નામ તેમનું રાજા હતું
તેમના મિત્રોને રાજા નામથી બોલાવું ગમતું હતું
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાર્વતી બહેન ગુણિયલ કોના પુણ્યનું બળ ગણાવે છે ??
દાદાજી ના
પિતાજી ના
પતિ ના
દીકરી ના
Popular Resources on Wayground
10 questions
Ice Breaker Trivia: Food from Around the World
Quiz
•
3rd - 12th Grade
20 questions
MINERS Core Values Quiz
Quiz
•
8th Grade
10 questions
Boomer ⚡ Zoomer - Holiday Movies
Quiz
•
KG - University
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
Adding Integers
Quiz
•
6th Grade
20 questions
Multiplying and Dividing Integers
Quiz
•
7th Grade
10 questions
How to Email your Teacher
Quiz
•
Professional Development
15 questions
Order of Operations
Quiz
•
5th Grade