Account portion 2

Account portion 2

12th Grade

30 Qs

quiz-placeholder

Similar activities

Statistics 50 Marks online Exam

Statistics 50 Marks online Exam

12th Grade

32 Qs

SBS Winter Camp Day 1 Session 1

SBS Winter Camp Day 1 Session 1

KG - Professional Development

25 Qs

21 Days Practice Project | Round 5 | Quiz 3

21 Days Practice Project | Round 5 | Quiz 3

KG - Professional Development

25 Qs

13 Feb 2021 Sabha Based Quiz

13 Feb 2021 Sabha Based Quiz

KG - Professional Development

25 Qs

Sp&cc

Sp&cc

12th Grade

30 Qs

SPCC 4TH ROUND

SPCC 4TH ROUND

12th Grade

35 Qs

12th ECONOMICS (022)

12th ECONOMICS (022)

12th Grade

30 Qs

વિજ્ઞાન કસોટી

વિજ્ઞાન કસોટી

5th Grade - University

25 Qs

Account portion 2

Account portion 2

Assessment

Quiz

Other

12th Grade

Medium

Created by

Prashant bhatt

Used 3+ times

FREE Resource

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

પુન:મૂલ્યાંકન ખાતાંને _____________ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મૂડી અનામત ખાતાં

નફા-નુકસાન ફાળવણી ખાતાં

નફા-નુકસાન હવાલા ખાતાં

નફા-નુકસાન ખાતાં

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીનુ પુનર્ગઠન થાય ત્યારે ___________ બનાવવામાં આવે છે.

વેપાર ખાતું

માલ-મિલકત નિકાલ ખાતું

નફા-નુકસાન ફાળવણી ખાતું

પુન:મૂલ્યાંકન ખાતું

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

પુન:મૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે?

જુના નફા-નુકસાનના પ્રમાણમાં

નવા નફા-નુકસાનના પ્રમાણમાં

ત્યાગના પ્રમાણમાં

લાભના પ્રમાણમાં

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો___________ પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે.

ચોપડે કિંમતે - બજાર કિંમતે

પડતર કિંમતે

બજાર કિંમતે

દાર્શનિક કિંમતે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ = ________________

નવો નફા-નુકસાનનો ભાગ - જુનો નફા-નુકસાનનો ભાગ

જૂનો નફા-નુકસાનનો ભાગ - નવો નફા-નુકસાનનો ભાગ

જૂનો નફા-નુકસાનનો ભાગ + નવો નફા-નુકસાનનો ભાગ

જૂનો નફા-નુકસાનનો ભાગ × નવો નફા-નુકસાનનો ભાગ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જો ત્યાગના સૂત્રથી જવાબ ઋણ આવે તો ______________

ભાગીદાર ત્યાગ કરે છે.

ભાગીદાર ત્યાગ કરતો નથી.

ભાગીદાર લાભ મેળવતો નથી.

ભાગીદાર લાભ મેળવે છે.

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જ્યારે ફક્ત નફા-નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ = ____________

સરખા હિસ્સે

જૂનું પ્રમાણ

જુનો ભાગ - નવો ભાગ

શોધી શકાય નહીં

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?