
R-5 social science
Authored by GK DHOLAKIYA
Social Studies
10th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે.
ઋગ્વેદ
અથર્વવેદ
સામવેદ
બ્રાહ્મણ ગ્રંથો
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કયા ગ્રંથમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા
રામાયણ
મહાભારત
મનુસ્મૃતિ
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે.
બુદ્ધ નું
નટરાજ નું
બોધી ગયા નું
ધનુર્ધારી રામનું
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું?
વરાહમિહિરે
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
નાગાર્જુન
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી
બ્રહ્મગુપ્તે
વાત્સ્યાયને
ગૃત્સમદે
મહામુનિ પતંજલિએ
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
UNDP-2015 ના રિપોર્ટ મુજબ ભારતમાં ઈ.સ. 2011 -12 મા ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું
૨૧.૬૫
૨૬.૯૩
૨૧.૯૨
૨૩.૯૪
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
કઈ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભુ કરવામાં આવ્યું છે
સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન
મિશન મંગલમ
ઇ-નામ યોજના
બાજપાઈ બેકેબલ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?