સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

Professional Development

11 Qs

quiz-placeholder

Similar activities

General Quiz for new joinee

General Quiz for new joinee

Professional Development

15 Qs

Vachanamrut Gadhpur Pratham Prakran -2

Vachanamrut Gadhpur Pratham Prakran -2

Professional Development

10 Qs

સત્સંગ સૌરભ ભાગ-૨.  જોગી ની જાગૃતિ -૯

સત્સંગ સૌરભ ભાગ-૨. જોગી ની જાગૃતિ -૯

Professional Development

12 Qs

સત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ 20 પાકું પરિયાણ

સત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ 20 પાકું પરિયાણ

Professional Development

13 Qs

BRG RD-II_POST-TEST

BRG RD-II_POST-TEST

Professional Development

10 Qs

સત્સંગ સૌરભ - ૧૨ - સંતની સિંહ ગર્જના

સત્સંગ સૌરભ - ૧૨ - સંતની સિંહ ગર્જના

Professional Development

7 Qs

સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

સત્સંગ સૌરભ ભાગ-૨. ૪- તરબૂચ અમે નથી મંગાવ્યા

Assessment

Quiz

Professional Development

Professional Development

Easy

Created by

Sangna Trivedi

Used 151+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

11 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આઠ-દસ સંતોનો મંડળ કયા નદીએ સ્નાન કરવા માટે જતા?

ગોમતી

ભદ્રાવતી

ઘેલા

ગંગા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વાઘરીઓ એ કયા કયા શાક વાવ્યા હતા?

રીંગણી, મરચી, ટામેટી, ગુવાર, ચીભડા, તરબૂચ

વાલોડ નારંગી સફરજન

ચીભડા કાકડી તુવેર

ચીભડા વાલોડ ગલકા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેટલા સંતો નું મંડળ ભદ્રાવતી નદીએ સ્નાન કરવા આવ્યું?

પાંચ-સાત

આઠ-દસ

છ સાત

નવ-દસ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મારા વાડામાંથી આપને માટે લાવ્યો છું.

કોણ બોલે છે અને કોને કહે છે

વાઘરી બોલે છે અને હરિભક્તોને કહે છે

વાઘરી બોલે છે અને ભદ્રાવતી નદીને કાંઠે નાહવા ગયેલા સંતોને કહે છે

વાઘરી બોલે છે અને શ્રીજી મહારાજ ને કહે છે

વાઘરી બોલે છે અને તેના મિત્રને કહે છે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અમે કોઈએ કાંઈ તરબૂચ મંગાવ્યા નથી

કોણ બોલે છે અને કોને કહે છે

નિત્યાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને હરિ ભગત ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને બીજા સંતો ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે

6.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

"તરબૂચ અમે નથી મંગાવ્યા" ચરિત્ર નો સાર બે વાક્યમાં લખો

સાચા સંતો ના વર્તન અને પ્રભુ પરાયણતા ની છાપ સામા માણસના અંતરમાં ઉપસ્યા વિના રહેતી નથી.

હંમેશા સત્ય બોલવું

ઘણા આવા મુમુક્ષુઓ કુસંગ છોડીને સત્સંગી થાય છે

સૌને હિત ભરી વાણી હંમેશા બોલવી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપ સહુ સુખેથી ધરાઈને ખાજો.

કોણ બોલે છે કોને કહે છે

વાઘરી બોલે છે અને હરિભક્તોને કહે છે

વાઘરી બોલે છે અને ભદ્રાવતી નદીને કાંઠે નાહવા આવેલા સંતોને કહે છે

સંતો બોલે છે અને હરિ ભગત ને કહે છે

કૃપાનંદ સ્વામી બોલે છે અને વાઘરી ને કહે છે

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?