સામાજિક વિજ્ઞાન ,ધોરણ8:એકમ 5. પ્રાકૃતિક પ્રકોપો

સામાજિક વિજ્ઞાન ,ધોરણ8:એકમ 5. પ્રાકૃતિક પ્રકોપો

8th Grade

20 Qs

quiz-placeholder

Similar activities

ss 8 unit 15 Bharatnu bandharan

ss 8 unit 15 Bharatnu bandharan

8th Grade

20 Qs

18-સામાજિક ન્યાય અને સામાજિક વિસાગતતા

18-સામાજિક ન્યાય અને સામાજિક વિસાગતતા

8th Grade

20 Qs

પ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020

પ્રી ટેસ્ટ સામાજિક વિજ્ઞાન તાલીમ 4/2/2020

6th - 8th Grade

15 Qs

મહાત્મા ગાંધી બાપુ ...વિશે ... .mrNausil patel forna school

મહાત્મા ગાંધી બાપુ ...વિશે ... .mrNausil patel forna school

5th - 10th Grade

15 Qs

274 NMMS સાવિ ભાગ4

274 NMMS સાવિ ભાગ4

8th Grade

15 Qs

114 ધો8 સત્ર2 પ્ર5 ખરા ખોટા સાવિ

114 ધો8 સત્ર2 પ્ર5 ખરા ખોટા સાવિ

8th Grade

15 Qs

જનરલ નોલેજ ક્વિઝ-11

જનરલ નોલેજ ક્વિઝ-11

8th Grade

15 Qs

જનરલ નોલેજ ક્વિઝ-14

જનરલ નોલેજ ક્વિઝ-14

8th Grade

15 Qs

સામાજિક વિજ્ઞાન ,ધોરણ8:એકમ 5. પ્રાકૃતિક પ્રકોપો

સામાજિક વિજ્ઞાન ,ધોરણ8:એકમ 5. પ્રાકૃતિક પ્રકોપો

Assessment

Quiz

Social Studies

8th Grade

Hard

Created by

Irshad Mansuri

Used 3+ times

FREE Resource

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પૃથ્વીના પેટાળમાં થતાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂ-સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે આ આકસ્મિક ધ્રુજારી ને શું કહે છે?

જ્વાળામુખી

ભૂકંપ

સુનામી

ભૂસ્ખલન

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ભૂકંપકેન્દ્ર કોને કહે છે?

ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળને......

ભૂકંપક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને....

ભૂકંપનું ઉદ્દગમ સ્થાન અને વેગ જાણી શકાય છે તેને......

ઉપરનામાંથી કોઈ નહી.

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે?

ભૂકંપકેન્દ્ર

ભૂકંપ આલેખક

ભૂકંપનિર્ગમન કેન્દ્ર

વિભંગજન્ય કેન્દ્ર

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

નીચેનામાંથી કયું કારણ એ ભૂકંપ થવાનું કારણ નથી?

જ્વાળામુખીજન્ય ભૂકંપ

વિભંગજન્ય ભૂકંપ

ભુસંતુલન જન્ય ભૂકંપ

વાવાઝોડા જન્ય ભૂકંપ

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પ્રાકૃતિક પ્રકોપ કેટલા પ્રકારના હોય છે?

1

2

3

4

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

અનાવૃષ્ટિ (દુષ્કાળ ) એ કયા પ્રકારનો પ્રાકૃતિક પ્રકોપ છે?

આંતરિક ફેરફારના કારણે ઉદ્ભવતો

બાહ્ય ફેરફારને કારણે ઉદ્ભવતો

કુદરતી ફેરફારને કારણે ઉદ્ભવતો

ઉપરનામાંથી એક પણ નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જ્વાળામુખી વિસ્ફોટ થવાના નીચે આપેલા કારણોમાંથી કયા કારણોનો સમાવેશ થાય છે?

પૃથ્વીના પેટાળ

પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ

વાયુ અને વરાળ નો ઉદ્ભવ

મેગ્મા( લાવારસ )નું ભૂ -સપાટી તરફનું વહન.

આપેલ તમામ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?