
નારી રત્નો 359 to 383
Authored by Harinandandas Swami
Other
KG
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શાસ્ત્રો પ્રમાણે કોઈપણ વ્રતને _________વર્ષ યોગ થતા તે સિદ્ધ થાય છે.
સાડા બાર
બાર
અગિયાર
સાડા અગિયાર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બાર વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નિયમ __________કોને હતું ?
વાલુબાઈ
અવલબાઈ
સોનબાઇ
નંદુબાઇ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રી હરિ વાલુબાઈના ઘરે પધાર્યા હતા, ત્યારે તેમના બ્રહ્મચર્યના કેટલા વર્ષ પૂર્ણ થયા હતા ?
અગિયાર
દસ
બાર
સાડા અગિયાર
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વાલુબાઈ અને ધરમશી ભગતે પૂર્વે કેટલા વર્ષ તપ કર્યું હતું ?
બાર હજાર
સાડા બાર હજાર
અગિયાર હજાર
દસ હજાર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રી હરિ અંજારથી ________જવા નીકળ્યા.
ધમડકા
કોઠવી
લાંઘણેજ
ગુડેલ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સોનબાઇ ક્યાં ગામના હતા ?
લાંઘણેજ
ગુડેલ
અંજાર
કોઠવી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
લાંઘણેજમાં શ્રી હરિ સાથેના સંઘના સીધા - સામગ્રી કોણે પહોંચાડ્યા હતા ?
સોનબાઇ
હરિભક્તો
રંભાબાઇ
એક પણ નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?