સામાજિક વિજ્ઞાન ધો.8  મહાત્માના માર્ગ પર

સામાજિક વિજ્ઞાન ધો.8 મહાત્માના માર્ગ પર

Assessment

Quiz

History

8th Grade

Hard

Created by

ISWARSINH BARIA

FREE Resource

Student preview

quiz-placeholder

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?

ઈ.સ.૧૯૧૫માં

ઈ.સ.૧૯૫૧માં

ઈ.સ.૧૯૧૭માં

ઈ.સ.૧૯૦૫માં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

સાબરમતી આશ્રમ

સત્યાગ્રહ આશ્રમ

પાલડી આશ્રમ

સત્ય આશ્રમ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ખેડા સત્યાગ્રહ

બોરસદ સત્યાગ્રહ

દાંડી સત્યાગ્રહ

ચંપારણ સત્યાગ્રહ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા પ્રથા સામે લડત ચલાવી હતી ?

મોતીહારી

મધુબની

હાજીપુર

પૂર્ણિયા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

પંડિત જવાહરલાલ નહેરુએ

પંડિત મોતીલાલ નહેરુએ

પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ

મોહનદાસ ગાંધીએ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'જલિયાવાલા બાગ' હત્યાકાંડ ક્યારે થયો હતો ?

૧૩ એપ્રિલ ૧૯૧૯

૨૫ મે ૧૯૧૫

૨૫ માર્ચ ૧૯૦૭

30 જુન ૧૯૦૫

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ 'અસહકાર આંદોલન'ની શરૂઆત કઈ રીતે કરી હતી ?

ઉપવાસ કરીને

વિદેશી કાપડની હોળી કરીને

બેરીસ્ટરની પદવીનો ત્યાગ કરીને

'કેસરે હિન્દ' ની ઉપાધીનો ત્યાગ કરીને.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?