સામાજિક વિજ્ઞાન ધો.8  મહાત્માના માર્ગ પર

સામાજિક વિજ્ઞાન ધો.8 મહાત્માના માર્ગ પર

8th Grade

7 Qs

quiz-placeholder

Similar activities

443 ધો7 સાવિ પ્ર1 જોડકા NMMS

443 ધો7 સાવિ પ્ર1 જોડકા NMMS

6th - 8th Grade

3 Qs

સામાજિક વિજ્ઞાન ધો.8  મહાત્માના માર્ગ પર

સામાજિક વિજ્ઞાન ધો.8 મહાત્માના માર્ગ પર

Assessment

Quiz

History

8th Grade

Hard

Created by

ISWARSINH BARIA

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?

ઈ.સ.૧૯૧૫માં

ઈ.સ.૧૯૫૧માં

ઈ.સ.૧૯૧૭માં

ઈ.સ.૧૯૦૫માં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

સાબરમતી આશ્રમ

સત્યાગ્રહ આશ્રમ

પાલડી આશ્રમ

સત્ય આશ્રમ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ખેડા સત્યાગ્રહ

બોરસદ સત્યાગ્રહ

દાંડી સત્યાગ્રહ

ચંપારણ સત્યાગ્રહ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા પ્રથા સામે લડત ચલાવી હતી ?

મોતીહારી

મધુબની

હાજીપુર

પૂર્ણિયા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

પંડિત જવાહરલાલ નહેરુએ

પંડિત મોતીલાલ નહેરુએ

પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ

મોહનદાસ ગાંધીએ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

'જલિયાવાલા બાગ' હત્યાકાંડ ક્યારે થયો હતો ?

૧૩ એપ્રિલ ૧૯૧૯

૨૫ મે ૧૯૧૫

૨૫ માર્ચ ૧૯૦૭

30 જુન ૧૯૦૫

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગાંધીજીએ 'અસહકાર આંદોલન'ની શરૂઆત કઈ રીતે કરી હતી ?

ઉપવાસ કરીને

વિદેશી કાપડની હોળી કરીને

બેરીસ્ટરની પદવીનો ત્યાગ કરીને

'કેસરે હિન્દ' ની ઉપાધીનો ત્યાગ કરીને.