ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

Professional Development

30 Qs

quiz-placeholder

Similar activities

Gyansatra Day 3 & 4 Evening Session

Gyansatra Day 3 & 4 Evening Session

Professional Development

30 Qs

21 Days Practice Project | Round 5 | Quiz 4

21 Days Practice Project | Round 5 | Quiz 4

KG - Professional Development

25 Qs

"ભારત અને વિશ્વ" સામાન્ય જ્ઞાન ક્વિઝ

"ભારત અને વિશ્વ" સામાન્ય જ્ઞાન ક્વિઝ

6th Grade - Professional Development

25 Qs

CURRENR AFFAIRS TEST 28 MAY 2018

CURRENR AFFAIRS TEST 28 MAY 2018

Professional Development

30 Qs

chesta

chesta

Professional Development

30 Qs

જો દિખતા હૈ વો હોતા નહિ, જો હોતા હૈ વો દિખતા નહિ

જો દિખતા હૈ વો હોતા નહિ, જો હોતા હૈ વો દિખતા નહિ

Professional Development

34 Qs

GK

GK

4th Grade - Professional Development

25 Qs

C MAM & EGF તાલીમ ક્વિઝ

C MAM & EGF તાલીમ ક્વિઝ

Professional Development

30 Qs

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

Assessment

Quiz

Other

Professional Development

Medium

Used 11+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા કવિએ ત્રણ વાર ભારતની અને સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી હતી ?

પ્રેમાનંદ

દયારામ

દલપતરામ

નર્મદ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

મીરાંની કવિતા એ મીરાંના હૃદયની નહીં પણ માનવહૃદયની આત્મકથારૂપ છે.- આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી

દલપતરામ

અખો

નિરંજન ભગત

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. - આ રચના કયા સાહિત્યકારની છે ?

નિરંજન ભગત

મીરાંબાઈ

નરસિંહ મહેતા

ભાલણ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

કયા સાહિત્યકારે મીરાંના પદોને ' ત્રીજા નેત્રની પ્રસાદી ' ગણાવ્યા છે ?

નિરંજન ભગત

દયારામ

બ. ક. ઠાકોર

કનૈયાલાલ મુનશી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આખ્યાનનાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રેમાનંદ

ભાલણ

અસાઈત ઠાકર

શાલિભદ્ર સૂરિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

દયારામની ગરબી એ કેવા પ્રકારનો સાહિત્ય પ્રકાર છે ?

ભક્તિગીત

ધૂન

ભજન

લોકગીત

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

Media Image

અખા સાથે કયું વિધાન બંધ બેસતું નથી ?

તે જાતે અને ધંધે સોની હતો.

તે ગોકુળ જઈ રૈદાસને ગુરુ બનાવે છે.

તેના છપ્પા ગુજરાતી સાહિત્યને મળેલું મોટું પ્રદાન છે.

ગુરુશિષ્ય સંવાદ અખાની કૃતિ છે.

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?